________________
२५८
आचाराङ्गसूत्रे
गुणानामसद्भाव इति सर्वैः स्वीकारात् । शरीरे तद्गुणसत्त्वे हेतोर्नाप्रसिद्धता, इत्थं च देहाद बहिर्देशेऽपि आत्माऽस्तीति वादं परित्यज्य स्वदेह एवात्माऽस्तीति मन्तव्यम् ।
यद्वा - आत्मा व्यापको न भवति चेतनत्वात्, यत्तु व्यापकं तन्न चेतनम्, यथा गगनम् । चेतनं चात्मा, तस्मान्न व्यापकः । इत्थमव्यापकत्वे सिद्धे तस्य तत्रैवोपलभ्यमानगुणत्वे काय प्रमाणताऽपि सिद्धा । यत् पुनरष्टसमयसाध्यकेवलिसमुद्घातावस्था यामाहतानामपि चतुर्दशरज्ज्वात्मकलोकव्यापित्वेनात्मनः
रिक्त देश में बुद्धि आदि गुणों का सद्भाव नहीं है, ऐसा सभी ने स्वीकार किया है। शरीर में आत्मा के गुणों का अस्तित्व है ही, अत एव हेतु असिद्ध नहीं है । इस प्रकार शरीर से बाहर आत्मा का अस्तित्व मानना छोड़ कर स्वदेह में ही अस्तित्व मानना चाहिए.
अथवा -
-आत्मा व्यापक नहीं है, क्यों कि वह चेतन है । जो व्यापक होता है वह चेतन नहीं होता, जैसे आकाश । आत्मा चेतन है; अतः व्यापक नहीं है ।
जाने पर पूर्वोक्त हेतु से ( क्यों कि
इस से आत्मा की अव्यापकता सिद्ध हो शरीर में ही उस के गुण पाये जाते हैं, इस हेतु से ) आत्मा की शरीरप्रमाणता भी सिद्ध हो जाती है । आठ समय में सम्पन्न होने वाले केवलिसमुद्घात की अवस्था में चौदहराजू लोक में आत्मा का व्याप्त हो जाना जो यहाँ माना है, वह
નહિ. કારણ કે દેહથી અતિરિક્ત ( દેહ સિવાય ) દેશમાં બુદ્ધિ આદિ ગુણ્ણાને સદ્ભાવ નથી. એ પ્રમાણે સૌએ સ્વીકારેલું છે. શરીરમાં આત્માના ગુણાનું અસ્તિત્વ છે જ, એ કારણથી હેતુ અસિદ્ધ નથી. આ પ્રમાણે શરીરની બહાર આત્માનું અસ્તિત્વ માનવું ત્યજીને પેાતાના દેહમાં જ અસ્તિત્વ માનવું જોઈએ.
અથવા—આત્મા વ્યાપક નથી, કારણ કે તે ચેતન છે. જે વ્યાપક હાય છે તે ચેતન હાય નહિ, જેમ આકાશ. આત્મા ચેતન છે તે કારણથી વ્યાપક નથી.
આ હેતુથી આત્માની અવ્યાપકતા સિદ્ધ થવાથી પૂર્વોક્ત હેતુથી ( કેમકે શરીરમાં જ તેના ગુણ જોવામાં આવે છે એ હેતુથી ) આત્માની શરીરપ્રમાણતા પણ સિદ્ધ થઇ જાય છે. આઠ સમયમાં સપન્ન થવા વાળા કેલિસમુદ્ઘાતની અવસ્થામાં ચૌદ રાજૂલાકમાં આત્માનું વ્યાપ્ત થઈ જવાનું અહિં જે માન્યું છે, તે કાદાચિત્ક
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧