________________
२१८
आचारागसूत्रे भवतु, अस्तित्वं च तस्य निर्वाधमेव । ज्ञानादिगुणाः सन्ति यस्य स गुणिरूप आत्मा कथमपलप्येत।
ननु देह एवं ज्ञानादिगुणाः उपलभ्यन्ते तदाश्रयतया देह एव रूपादीनां घट इव गुणी सिध्यति, न त्वात्मा। प्रयोगश्चैवम्-देहगुणा एव ज्ञानादयः, तत्रैवोपलभ्यमानत्वाद्, गौरकृशस्थूलतादिवदिति चेन्न, ज्ञानादयो गुणा न देहसम्बन्धिनः, अमूर्तत्वाद् , अचाक्षुषत्वाद् वा, गगनवत् । द्रव्यविरहितो गुणो न भवति । तथापि उसके अस्तित्व में कोई बाधा नही आती । जिस के ज्ञानादि गुण मौजुद हैं उस गुणीरूप आत्मा का अपलाप किस प्रकार किया जा सकता है ?।।
शङ्का-देह में ही ज्ञानादि गुण पाये जाते हैं, अतः इन गुणों का आधार गुणी देह ही है, जैसे-रूपादि गुणों का आधार घट है। आत्मा ज्ञानादि गुणों का आश्रयभूत गुणी नहीं है । अनुमान इस प्रकार है-ज्ञान आदि देह के गुण हैं, क्यों कि वे देह में ही उपलब्ध होते, जैसे-गौरपन, दुबलापन और स्थूलता आदि।
समाधान—यह कहना ठीक नहीं, ज्ञान आदि गुण देह के नहीं हैं, क्यों कि वे अमूर्त हैं और अचाक्षुष (जो आंखसे नहीं दीखता ) हैं, जो अमूर्त और अचाक्षुष होते हैं वे देहके गुण नहीं होते, जैसे आकाश ।
गुण, द्रव्य के विना रह नहीं सकते अतः ज्ञान आदि गुणोंका आधारभूत कोई द्रव्य अवश्य होना चाहिए। ज्ञानादि गुणोंके अनुरूप जो अस्त्रपी एवं अचाक्षुष गुणी हैं वह देह से भिन्न आत्मा ही है। આત્માના અસ્તિત્વમાં કોઈ પ્રકારની હરકત આવતી નથી. જેના જ્ઞાનાદિ ગુણ હૈયાત છે, તે ગુણરૂપ આત્માને અ૫લાપ(છતી વસ્તુને નથી એમ કહેવું તે) કેમ કરવામાં આવે ?.
શકા–દેહમાં જ જ્ઞાનાદિ ગુણ દેખાય છે, તે કારણથી એ ગુણેને-આધાર ગુણી દેહ જ છે, જેમ રૂપાદિ ગુણોને આધાર ઘટ છે. આત્મા જ્ઞાનાદિ ગુણોને આશ્રયભૂત ગુણ નથી. અનુમાન આ પ્રમાણે છે-જ્ઞાન આદિ દેહના ગુણ છે, કેમકે તે દેહમાં જ ઉપલબ્ધ જણાય છે, જેમકે ગોરાપણું, દુબલાપણું અને સ્થૂળતા-सपा वगेरे.
સમાધાન–એ પ્રમાણે કહેવું તે એગ્ય નથી; જ્ઞાન આદિ ગુણ તે દેહના गुए नथी, भले ते अभूत छ, मन मयाक्षुष छ. (२ नेत्री माता नथी ). જે અમૂર્ત અને અચાક્ષુષ હોય છે તે દેહના ગુણ થઈ શકતા નથી, જેમ આકાશ. ગુણ, દ્રવ્ય વિના રહી શકતા નથી, તે કારણથી જ્ઞાન આદિ ગુણના આધારભૂત કેઈ દ્રવ્ય હોવું જોઈએ. એટલા માટે જ્ઞાનાદિ ગુણોને અનુરૂપ જે અરૂપી અને અચાક્ષુષ ગુણી છે, તે દેહથી ભિન આત્મા જ છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧