________________
आचारागसूत्रे मनुष्यभवं प्राप्य कर्माणि क्षपयित्वा जीवा मोक्षं यान्ति, तदानी मेवाव्यवहारराशिसूक्ष्मनिगोदादकामनिर्जरया निःमृत्याऽन्ये जीवाः विकाशदशा प्राप्नुवन्ति । यदि दश जीवा मुक्तिं गच्छन्ति तदा दश मूक्ष्मनिगोदानिष्क्रान्ता भवन्ति । कदाचित्ततोऽप्यल्पसंख्यकाः सूक्ष्मनिगोदा बहिरायान्ति तदा तैः सार्धमेको द्वावभव्यजीवौं निःसरतः, किन्तु व्यवहाराशौ जीवानां हासद्धी न भवतः । ईदृशा निगोदगोलका असंख्याता लोके सन्ति, इति ग्रन्थान्तरे ।
। इत्यवतरणा संपूर्णा । इत्थं भगवत्प्ररूपितमनुयोगचतुष्टयं प्रदर्शितम् । तत्र चरणकरणानुयोगस्य माधान्यात्माथम्यमिति च निगदितम् ।
मनुष्य भव पाकर कमों का क्षय करके जीव मोक्ष जाते हैं, उसी समय अव्यवहारराशि सूक्ष्म निगोद से अकामनिर्जराद्वारा दूसरे जीव निकलकर विकासदशा को प्राप्त करते हैं। अगर दश जीव मोक्ष में जाते हैं तो दश जीव सूक्ष्मनिगोद से बाहर निकल आते हैं। कदाचित् अल्पसंख्यक सूक्ष्म निगोद जीव बाहर निकलते हैं तो उनके साथ एक-दो अभव्य जीव बाहर आ जाते हैं मगर व्यवहार राशि में जीवों की घटती बढती नहीं होती। ऐसे निगोदगोलक लोकमें असंख्यात होते हैं, ऐसा ग्रन्थान्त में कहा है।
इति अवतरणा संपूर्णइस प्रकार भगवान् के द्वारा प्ररूपित चार अनुयोगों का स्वरूप बतलाया गया है । यह कहा जा चुका है कि-चरणकरणानुयोग प्रधान होने के कारण उसका ग्रहण सर्वप्रथम किया गया है।
મનુષ્ય ભવ પામીને, કર્મોને ક્ષય કરીને જીવ મેક્ષે જાય છે, તે સમયે અવ્યવહાર રાશિ સૂક્ષ્મ-નિગેદથી, અકામ નિર્જરા દ્વારા બીજા જ નીકળીને વિકાસદશાને પ્રાપ્ત કરે છે. અગર દસ જીવ મોક્ષમાં જાય છે તે દસ જીવ સૂક્ષ્મ નિદથી બહાર નીકળી આવે છે. કદાચિત્ અલ્પસંખ્યક સૂક્ષમ નિદ-જીવ બહાર નીકળે છે તે, તેની સાથે એક-બે અલવ્ય જીવ બહાર આવી જાય છે. પણ વ્યવહાર રાશિમાં જેનું ઘટવું–વધવું થતું નથી. એ પ્રમાણે નિદગોલક લેકમાં અસંખ્યાત હોય છે. આ પ્રમાણે ગ્રંથારન્તરમાં કહ્યું છે.
ઇતિ અવતરણા સંપૂર્ણ– આ પ્રમાણે ભગવાન દ્વારા પ્રકાપિત ચાર અનુયોગોનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. એ કહી આપ્યું છે કે ચરણ-કરણાનુગ પ્રધાન હોવાના કારણે તેનું ગ્રહણ સૌથી પ્રથમ કરવામાં આવ્યું છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧