________________
आचारचिन्तामणि- टीका अवतरणा पुद्गलास्तिकाय
११७
।
एवमुक्तयुक्त्या द्विगुणादिस्निग्धस्य स्वस्त्रापेक्षयैकाधिकगुण स्निग्धेन सह बन्धो न भवति । द्विगुण स्निग्धस्यैकाधिकत्रिगुणस्निग्धः त्रिगुणस्निग्धस्य चतुर्गुणस्निग्ध एकाधिकः, इति हेतोर्द्विगुणस्निग्धस्य त्रिगुणस्निग्धेन सह बन्धो न भवति । इत्थं च स्निग्धपुद्गलस्यैकाधिकगुणस्निग्धपुद्गलेन सह बन्धो न भवतीति सारः ।
भवति । यथा
I
द्विगुणादिस्निग्धस्य द्वयधिकादिगुण स्निग्धेन बन्धो द्विगुण स्निग्धस्य द्वधिक तुर्गुणस्निग्धः । त्र्यधिकः पञ्चगुणस्निग्धः, चतुरधिकः पूर्वोक्त युक्ति के अनुसार द्विगुण आदि स्निग्ध का अपनी अपनी अपेक्षा से एक गुण अधिक स्निग्ध के साथ बन्ध नहीं होता । द्विगुण स्निग्ध से एक अधिक का अर्थ है— त्रिगुण स्निग्ध, त्रिगुण स्निग्ध से एक अधिक चतुर्गुण स्निग्ध सनझना चाहिये । इस रीति से अनन्त गुण स्निग्ध भी अपने से एक गुण हीन स्निग्ध की अपेक्षा एक गुण अधिक स्निग्ध है | अतः द्विगुण स्निग्ध का त्रिगुण स्निग्ध के साथ बन्ध नहीं होता । सारांश यह है कि — स्निग्ध पुद्गल का एक गुण अधिक पुद्गल के साथ बन्ध नहीं होता ।
द्विगुण स्निग्ध आदि का दो गुण अधिक अर्थात् चार गुण स्निग्ध के साथ बन्ध हो जाता है, जैसे दो गुण स्निग्ध से दो गुण अधिक स्निग्ध का
પૂર્વોકત યુક્તિ પ્રમાણે દ્વિગુણ આદિ સ્નિગ્ધના પાત-પોતાની અપેક્ષાથી એક ગુણુ અધિક સ્નિગ્ધ સાથે મધ થતા નથી. દ્વિગુણ સ્નિગ્ધથી એક અધિકના અથ છે... ત્રિગુણ સ્નિગ્ધ, અને ત્રિગુણ સ્નિગ્ધથી એક અધિક ચતુર્ગુણ સ્નિગ્ધ સમજવ જોઇએ. એ પ્રમાણે અનન્ત ગુણુ સ્નિગ્ધ પશુ, પેાતાનાથી એક ગુણ હીન સ્નિગ્ધની અપેક્ષાથી એક ગુણ અધિક સ્નિગ્ધ છે. તેથી દ્વિગુણ સ્નિગ્ધને ત્રિગુણ સ્નિગ્ધની સાથે બંધ થતા નથી. સારાંશ એ છે કેઃ-સ્નિગ્ધ પુદ્ગલના એક ગુણ અધિક સ્નિગ્ધ પુદ્ગલની સાથે બંધ થતા નથી.
દ્વિગુણુ સ્નિગ્ધ આદિને એ ગુણ અધિક અર્થાત્ ચાર ગુણુ સ્નિગ્ધની સાથે ખંધ થઈ જાય છે. જેમ-એ ગુણ સ્નિગ્ધથી એ ગુણ અધિક સ્નિગ્ધના અથ ચાર
શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧