SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ आचाराङ्गसूत्रे अत्र ब्रूमः - पुद्गलस्य परिणमनशक्तिरेव तादृशी यतः परमसूक्ष्मस्तादृशः परिणामो जायते, येनानन्तप्रदेशिनः स्कन्धाः प्रदेशमेकं नभसः प्रविशन्ति । अथवा गगनस्य तादृशी विचित्राऽवगाहदानशक्तिर्यतोऽनन्तप्रदेशिनां स्कंधानां तस्यैकस्मिन् प्रदेशे समावेशः सिध्यति । यथा अविघनीभूतलोहगोलका वगाहनाभिरवकाशे किलाकारादेशे भस्त्रानिलसमुद्धताः पावकावयवाः समाविशन्ति । यदि रन्ध्ररहिताऽयोगोलकं शीतलीकर्तुं वारि निक्षिप्पते, तदा तदयोगोलकपरिपूरितनिरन्तराकाशदेशे तस्मिन्नेव वारिकणा अव्याहतं प्रविशन्ति । १०० । समाधान—पुद्गल में परिणमनशक्ति ही ऐसी है, जिससे उसका अत्यन्त सूक्ष्म परिणमन होता है । इसी कारण अनन्तप्रदेशी स्कन्ध भी आकाश के एक प्रदेश में समा जाते हैं । अथवा आकाश में ऐसी कुछ विचित्र अवकाशदान करने की शक्ति है कि उसके कारण अनन्तप्रदेशी स्कन्धों का भी आकाश के एक ही प्रदेश में समावेश हो जाता है । जैसे—अत्यन्त सघन लोहे के गोले के अवगाहन से निरवकाश आकाशप्रदेश में धौंकनी की वायु से वृद्धि पाये हुए अग्नि के अवयव प्रवेश कर जाते हैं । तात्पर्य यह है कि — लोहे का गोला बहुत ठोस होता है, वह आकाश के जिन प्रदेशों में मौजूद है, वहां जगह दिखाई नहीं देती, फिर भी धौकनी की वायु की प्रेरणा से उन्हीं आकाश प्रदेशों में अग्नि का प्रवेश हो जाता है, तत्पश्चात् छिद्ररहित उस लोहे के गोले को ठंडा करने के लिये उस पर पानी डाला जाय तो जिन आकाश प्रदेशों में लोहे का गोला और पावक-अग्नि है, उन्हीं में जल के कण भी बेरोकटोक प्रवेश कर जाते हैं। સમાધાન—પુદ્ગલેામાં પરિણમનશક્તિ જ એવી છે જેથી તેનું અત્યન્ત સૂક્ષ્મ પરિણમન હેાય છે. એ કારણે અનન્તપ્રદેશી સ્ક ંધ પણ આકાશના એક પ્રદેશમાં સમાઈ જાય છે. અથવા આકાશમાં એવી કેાઈ વિચિત્ર અવકાશદાન કરવાની શક્તિ છે કે—તે કારણથી અનન્તપ્રદેશી સ્કાના પણ આકાશના એક જ પ્રદેશમાં સમાવેશ થઈ જાય છે. જેમકે—અત્યન્ત સઘન લેાઢાના ગાળાના અવગાહનથી નિરવકાશ આકાશ પ્રદેશમાં ધમણના વાયુથી વૃદ્ધિ પામેલા અગ્નિના અવયવેા પ્રવેશ કરી જાય छे, तात्पर्य यो छे }-सोढानो गोजो महु ४ ठोस (पोसाशु विनाना ) होय छे, તે આકાશના જે પ્રદેશોમાં મેાજીદ છે, ત્યાં જગ્યા દેખાતી નથી. તે પણ ધમણના વાયુની પ્રેરણાથી તે આકાશ પ્રદેશમાં અગ્નિને પ્રવેશ કરી જાય છે. તે પછી છિદ્રરહિત તે લેાઢાના ગેળાને ઠંડા કરવા માટે તેના ઉપર પાણી નાખવામાં આવે તા જે આકાશ-પ્રદેશોમાં લેાઢાના ગાળા અને અગ્નિ છે, તેમાં પાણીનાં ટીપાં પણુ ४-टोड (मटाव्या) विना प्रवेश उरी लय छे. શ્રી આચારાંગ સૂત્ર ઃ ૧
SR No.006301
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages781
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_acharang
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy