________________
आचारागसूत्रे
कालस्य लक्षणम्स्वभावतो विद्यमानानां पदार्थानां या विद्यमानताख्या वर्तना, तां प्रति सहकारिकारणत्वं कालस्य लक्षणम् ।
अनेनैवाशयेन भगवताऽप्युक्तम्-"वट्टणालक्खणो कालो" इति, वर्तनालक्षणः कालः, इति च्छाया। वर्तना, लक्षणं-कार्यत्वेन प्रत्यायकं, यस्य स वर्तनालक्षणः, वर्तनाकार्यानुमेयः काल इत्यर्थः। अत्र वर्तनेत्युपलक्षणं परिणामक्रियापरत्वापरत्वादीनाम् ।
परिणामो हि वस्तूनां नोपपद्यते कारणं नियामकमन्तरेण, अन्यथा नियामकहेत्वभावे सर्वे भावा युगपदुत्पद्येरन् । किञ्च-कारणमन्तरेणापि कार्योत्पत्तिः
काल का लक्षणस्वभाव से विद्यमान पदार्थों की विद्यमानतारूप जो वर्तना है उस में सहकारी कारण होना काल का लक्षण है, इसी अभिप्राय से भगवान्ने भी कहा है-"वट्टणालक्खणो कालो" "काल वर्तनालक्षण वाला है।” वर्तना है लक्षण अर्थात् ज्ञापक जिस का, अर्थात् वर्तनारूप कार्य से जिसका अनुमान होता है उसे काल कहते हैं । वहाँ वर्तना उपलक्षण है उससे परिणाम, क्रिया, परत्व, (पहलापन), और अपरत्व (पीछापन) का भी ग्रहण हो जाता है।
नियामक कारणके अभाव में पदार्थों का परिणमन नहीं हो सकता, अगर ऐसा न माना जाय तो सभी पदार्थो की एक साथ ही उत्पत्ति होने लगेगी। तथा कारण के विना भी
કાલનું લક્ષણસ્વભાવથી વિદ્યમાન પદાર્થોની વિદ્યમાનતારૂપ જે વર્તન છે, તેમાં સહકારી કારણ થવું તે કાલનું લક્ષણ છે. આ અભિપ્રાયથી ભગવાને પણ કહ્યું છે–
" वट्टणालक्खणो कालो" स पत्तनातक्ष वाणो छ पत्तना सक्ष અર્થાત્ જ્ઞાપક જેનું, અર્થાત્ વર્તનારૂપ કાર્યથી જેનું અનુમાન થાય છે. તેને કાલ કહે છે. વર્તના ઉપલક્ષણ છે તેથી પરિણામ, ક્રિયા, પરત્વ (પહેલાપણું) અને અપરત્વ (પાછાપણું)નું ગ્રહણ થઈ જાય છે.
નિયામક કારણના અભાવમાં પદાર્થનું પરિણમન થતું નથી. જે એવું માનવામાં ન આવે તે સર્વ પદાર્થોની એક સાથે જ ઉત્પત્તિ થઈ જશે, તથા કારણ વિના પણ
શ્રી આચારાંગ સૂત્ર : ૧