________________
૧૩
મંદિરની ભૂતિઓ અને લેખા
દેરાસરની બાંધણી એવી માપસર અને સુંદર છે કે, મંદિરના પ્રવેશદ્વાર ઉપર ઊભા રહીને પણ મૂળનાયક ભગવતનાં દર્શન થઈ શકે.
મૂળગભારામાં મૂળનાયક શ્રીનેમિનાથ ભગવાનની ભવ્ય અને રમણીય મૂર્તિ બિરાજમાન છે. તેમની આસપાસ પાષાણનું એકતીર્થીનુ માટું પરિકર હતુ, અને મેટા એ ઇંદ્રો પણ હતા તે જીર્ણોદ્ધાર વખતે ખંડિત થતાં મંદિરની પાછલી ભમતીમાં મૂકેલા જોવાય છે. આ મૂળનાયકની મૂર્તિના પખાસન ઉપર આ॰ વિજયદેવસૂરિના હાથે પ્રતિષ્ઠા થયાના સ૦ ૧૬૭૫ના લેખ છે.
ગૂઢમ’ડપમાં મોટા પરિકરયુક્ત ચાર કાઉસગ્ગિયા પ્રતિમાઓ છે. તેમાં મુખ્ય દરવાજા પાસેના કાઉસગ્ગિયા ઉપર સ૰૧૩૧૪ના લેખા છે. તેમાં આરાસણાનગર-નેમિનાથ ચૈત્યમાં આ કાઉસગ્ગિયા સ્થાપન કર્યાં એમ લખેલુ છે. ખીજા એ કાઉગ્ગિયા ઉપર સ૦ ૧૨૧૪ના લેખા છે.
'
સ’૦ ૧૩૧૦ના લેખવાળા એક ૧૭૦ જિનને સુદર પટ છે. પિરકરમાંથી છૂટા પડેલા ૪ કાઉસગ્ગયા અને ૧ યક્ષની પ્રતિમા છે. કાઉસગ્ગિયા પાસે ભીંત અગર સ્તંભમાં એ મૂર્તિઓ છે અને ૧ ધાતુની પંચતીથી છે.
અહી' છ ચાકીને બદલે એ હારમાં થઈ ને દશ ચાકી છે. તેમાં ડાબા હાથ તરફની ચાકીના ગેાખલામાં નંદીશ્વરદ્વીપની સુંદર રચના કરેલી છે. તેના ઉપર સ’૦ ૧૩૨૩નેા