SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૧ श्रे० कुमारसुत सांतणागेन श्रेयसे श्रीशीतलनाथबिंब कारापितं श्रीप्रतिष्ठितं श्रीधर्मघोषसूरिभिः । मंगलं महाश्रीः ॥ –સં. ૧૨૫ત્ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેષ્ઠી કુમારના પુત્ર સાંતણાગે કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભ૦ની પ્રતિમા ભરાવી અને તેની શ્રી ધર્મઘોષસૂરિએ પ્રતિષ્ઠા કરી. [૧–૧૬] શ્રી પાર્શ્વનાથ ભ૦ના મંદિરમાં સત્તરમી દેરીમાને લેખ– ___ स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ सुदि २ शनी आसदेवसुतपूनाकेन आत्मश्रेयोर्थ श्रीसुविधिनाथवि कारापितं સૂરિમિગ્ધ પ્રતિષ્ઠિતા મં&િ મહાશીઃ | – સં. ૧૨૫હ્ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેષ્ઠી આસદેવના પુત્ર પૂનાએ પોતાના કલ્યાણ માટે શ્રીસુવિધિનાથ ભવની પ્રતિમા ભરાવી અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી. [૬૦–૧૭] શ્રી પાર્શ્વનાથ ભવના મંદિરમાં અઢારમી દેરીમાંને લેખ स्वस्ति श्रीविक्रमसंवत् १२५९ वर्षे आषाढ शुदि २ शनौ श्रे० सावडसुत महं० बहडाकेन स्वश्रेयसे श्रीचंद्रप्रभजिनबिंब कारापितं सूरिभिश्च प्रतिष्ठितं । मंगलं महाश्रीः ॥ –સં૦ ૧૨૫૯ના અષાઢ સુદિ ૨ ને શનિવારે શ્રેણી સાવડ, તેના પુત્ર મહં. બહડાએ પોતાના કલ્યાણ માટે શ્રીચંદ્રપ્રભસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy