SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ આરસપાષાણુ આ આરાસણમાંથી જ લઈ જવામાં આવ્યે હતા. તે વિશે પણ કવિ પાતે આગળ કહે છે— “ મિત્સુવણ જિસિઉ રૂલિઆમણુG, વૈચિ વસ્તુપાલ વિત આરાસણ અ(આ)ણિક પાષાણુ, નેમિભુવણુ જિસિંÜવિમાણુ.” ૫૫-૫૬ ધાતુની ખાણા અને મંદિર ઘણુG; આ આરાસણમાં આરસપાષાણની જેમ સેાના–રૂપાની ખાણે! હતી અને અહી' પાંચ મહિાવાની માહિતી પણ એ જ કવિ આપે છે— ' “ તીરથ આરાસણ મંડાણ, જિહાં રૂપા સેાનાની ખાણિ; સાત ધાત કહીઈ જૂજઈ અઈ, ત્રાંખા તરૂની છઈ કૂઈ. ૨૪ સરલ તરલ વનસ્પતિ ઘણી, આદિ નેમિ લાડણુ તિહિ ધણી; સતિ વીર પૂજઉં નિતુ ભાવિ, વિઘન સવે ટાલઈ અખાવિ.” ૨૫ આ ઉલ્લેખ ઉપરથી જણાય છે કે, અહીં સ૦ ૧૪૯૯ પહેલાં ૧ લ॰ આદીશ્વર, ૨ ભ૰ નેમિનાથ, ૩ ભ૦ લાડણ પાર્શ્વનાથ, ૪ ભ॰ શાંતિનાથ અને ૫ ભ૦ મહાવીરસ્વામીનાં મંદિર હતાં. આમાં આજે વિદ્યમાન એવા ભ॰ સભવનાથના મંદિરના ઉલ્લેખ નથી, જ્યારે ભ॰ આદિનાથનું' મરિ ન હેાવા છતાં આમાં જણાવ્યું છે. વસ્તુતઃ અહીંનાં મદિરાના મૂળ નામાં પાછળથી વારવાર ફેરફાર થવાના કારણે કર્યું મંદિર કયા મૂળનાયકનું હતું તે જાણવાનુ મુશ્કેલ છે.
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy