SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૩ આચાર્ય અગાઉ અમે જણાવ્યું છે તેમ શ્રીશાંતિનાથનું મંદિર શ્રીઆદિનાથનું મંદિર હેવાનું શિલાલેખથી જણાય છે, ત્યારે શ્રી શાંતિનાથનું મંદિર કયું તે જાણવાનું રહે છે. તે પ્રતિષ્ઠાપક આચાર્યો અહીંનાં મંદિરમાંથી સં૦ ૧૦૮૭ થી લઈને સં. ૧૬૭૫ સુધીના લેખે મળી આવે છે તેમાંથી નીચે જણાવેલી સાલમાં તે તે આચાર્યોએ આ નગરમાં પધારીને. પ્રતિમાઓ વગેરેની પ્રતિષ્ઠા કરી હતી. સં. ૧૯૮૭ શ્રીસર્વદેવસૂરિ સં૦ ૧૧૧૦ શ્રીનન્નાચાર્ય સંતાનીય સૂરિ સં૦ ૧૧૪૭ શ્રીમાનતુંગસૂરિ સં. ૧૧૪૮ શ્રીસર્વદેવસૂરિ સં૦ ૧૧૭૫ શ્રીપદ્યદેવસૂરિ સં. ૧૧૯૧, ૧૨૦૪,૧૨૦૬ શ્રીવિજયસિંહસૂરિ સં. ૧૨૦૪, ૧૨૦૮ શ્રીચકેશ્વરસૂરિ સં. ૧૨૦૫ શ્રીજિનભદ્રસૂરિ સં. ૧૨૦૬ શ્રીકકુંદાચાર્ય સં. ૧૨૧૪, ૧૩૧૦, ૧૩૧૪, ૧૩૨૩, ૧૩૩પ, ૧૩૩૮, ૧૩૪૩ શ્રીપરમાનંદસૂરિ સં. ૧૨૧૬ શ્રીદેવાચાર્ય સં. ૧૨૩૬ શ્રીધનેશ્વરસૂરિ સં૦ ૧૨૫૯, ૧૨૬૬, ૧૨૭૬, ૧૩૩૫, ૧૩૩૬ શ્રી ધર્મઘોષસૂરિ
SR No.006290
Book TitleAarasan Tirth Aparnam Kumbhariyaji Tirth
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1961
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy