________________
૨૬
એક જણ માતાજીની વાસક્ષેપ પૂજા કરે ૧ જણ લક્ષ્મી કમળ અથવા ગુલાબનાં ફૂલ ચઢાવે. હવન મંત્ર : ૐ પાવતિ સન્તર્ષિતાગgવાહ ! એક જણ ઘી, એક જણ પંચમેવાની ગોળી, એક જણ સુખડ કાષ્ઠ તથા એક જણ ઔષધિઓ હોમે... આ પ્રમાણે ૧૦૮ આહુતિ આપવી. - ત્યાર બાદ બૂરૂં સાકર તથા ઘી થી ભરેલો, ખોપરાનો ગોળો (સર્વ વિઘ્નોની આહૂતિનો) મોટી શાન્તિ બોલતાં બોલતાં ૐ સ્વાહા.... » સ્વાહા.... ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા બોલાય ત્યારે હવનકુંડમાં હોમવો. ( ગોળો ચીપીયાથી કે હાથથી બરાબર વચ્ચમાં તથા ઉભો મૂકવો...) ત્યારબાદ મોટી શાંતિ પૂર્ણ કરવી. ગોળાને આજુબાજુ લાકડાંથી ઢાંકી દેવો. જેથી સારી રીતે પ્રજવલી શકે.
ત્યાર બાદ માતાજીને સુખડી ધરાવવી. ફળ નૈવેધના થાળ ધરાવવા. ગોળો વ્યવસ્થિત જલી રહયા બાદ કાયું દૂધ કે ગાળેલા ગુલાબ જળ દ્વારા મંત્રથી હવનકુંડને શાન્ત કરવો. ૐ શ્રીં શ્રી નિરીક્ષનરસિ પાર્શ્વનાથ શાસનાધિષ્ઠાધિશ મહાવિ પાર્વત ..............નારે ........સંવત........વર્ષે........મને.......કે......તિથી.......વાસરે.....સ્થને.....નિશ્રામાં राजराजश्वेरि महादेवी पद्मावती अस्माकं उपरि कृपादाता भव भव सर्व समीहितानि देहि देहि स्वाहा ।
હવન કુંડને શાન્ત કરવો અને વિસર્જન કરવો.
ભગવાનની આરતિ મંગળદિવો કરી માતાજીની આરતિ ઉતારવી. શાન્તિકળશ કરી ચૈત્યવંદન કરવું. વિસર્જન કરી ક્ષમાયાચના કરવી.
इति पद्मावति महापूजन विधि