________________
હિમવંત પર્વતના પદ્મદ્રહમાંથી નીકળતી તથા મહાહિમવંતના મહાપદ્મદ્રહમાથી નીકળતી હિમવંત ક્ષેત્રમાં વહેતી રોહિતા રોહિતાંશા નદીની અધિષ્ઠાયિકા પોતાનાં જળથી ભરેલા કળશો લઈને સપરિવાર પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપીને હર્ષોલ્લાસ સાથે અભિષેક કરે છે. નમોડર્હત્ પ્રાક્ -પાશ્ચાત્યા - શ્રોધિ-વેલા-તમાતા-નાસિગ્રન્યો લોન્નોન- પાà: । युक्तं कर्तुं लोकनाथाभिषेकं प्राप्ते पातां रोहिता - रोहितांशे ।।
૯. અભિષેક આઠમો : હરિકાંતા-હરિસલિલા જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) મહાહિમવંતના મહાપદ્મદ્રહમાથી નીકળતી તથા નિષધ પર્વતના તિગિચ્છિ દ્રહમાંથી નિકળતી હરિવર્ષક્ષેત્રમાં વહેતી હરિતા અને હરિસલિલા નદીની અધિષ્ઠાયિકા પોતાનાં જળથી ભરેલા કળશો લઈને સપરિવાર પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપીને અભિષેક કરે છે. નમોડર્હત્ कल्पलता- कलिका- सुरभीणि, क्षान्तिनिधेस्तरसोपनयेताम् । સિત દ્િ -હરવર્ષવનાત્તે, સ્નાત્રજ્ઞતાનિ ત્િ-જિાત્તે ।।
૧૦. અભિષેક નવમો : સીતા - સીતોદા જલાભિષેક (ઔષધિ મિશ્રિત જળના ચાર કળશો) નિલવંતના કેશરીદ્રહમાથી નીકળતી તથા નિષધ પર્વતના તિગિચ્છિ દ્રહમાંથી નિકળતી મહાવિદેહક્ષેત્રમાં વહેતી સીતા અને સીતોદા નદીની અધિષ્ઠાયિકા પોતાનાં જળથી ભરેલા કળશો લઈને સપરિવાર પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપીને અભિષેક કરે છે. નમોડર્હત્
૬૮