________________
પાયાત્ સ્નિગ્ધમપીક્ષિત, ભવ-વ-મૂનિ-શમન-સામર્થ્યમ્ । ૩૫મિવામરેન્દ્ર-,રમિયે ધૃત ધૃતામોછે:// ૩. અભિષેક બીજો : દુગ્ધાભિષેક (દુધ મિશ્રિત જળના ચાર કળશો)
ક્ષીર સમુદ્રાધિપતિ કળશોમાં પોતાનાં જળ લઈને પોતાના પરિવાર સહિત હર્ષોલ્લાસ સાથે પરમાત્માનો અભિષેક કરવા પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપી ભાવપૂર્વક અભિષેક કરે છે. નમોડર્હત્ ન્વિતમિષેળાને, મુનિત્ર-પવિત્ર-ચિત્ર- ચારૂતમ્। ક્ષીર ક્ષીરોદ્દો - લક્ષ્મી લક્ષ્મી વય (ટૂ) પદ્યાત્ ।। ૪. અભિષેક ત્રીજો : દધ્યભિષેક (દહી મિશ્રિત જળના ચાર કળશો)
દધિ સમુદ્રાધિપતિ કળશોમાં પોતાનાં જળ લઈને પોતાના પરિવાર સહિત હર્ષોલ્લાસ સાથે પરમાત્માનો અભિષેક કરવા પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપી ભાવપૂર્વક અભિષેક કરે છે. નમોડર્હત્ માફ઼મિત્તું - ન્હાવવાતમમો-ૠરોષનીતાનામ્ । ધિ બધિ - લતાનાં, સ્મરળાય વિવિત -ચિતાનામ્ ।। ૫ અભિષેક ચોથો : ક્ષીર સમુદ્ર જલાભિષેક (દુધ મિશ્રિત જળના ચાર કળશો) ક્ષીર સમુદ્રાધિપતિ કળશોમાં પોતાનાં જળ લઈને પોતાના પરિવાર સહિત હર્ષોલ્લાસ સાથે પરમાત્માનો અભિષેક કરવા પધારે છે. પ્રભુજીને ત્રણ પ્રદક્ષિણા આપી ભાવપૂર્વક અભિષેક કરે છે. નમોડર્હત્
૬૬