________________
अथशातिस्नात्र विधि अथ प्रतिष्ठायां वा यात्रायां वा क्षुद्रोपद्रव-शमनार्थ-मष्टाह्निकादौ शान्तिधारा कार्या । પ્રતિષ્ઠાને અવસરે, તીર્થયાત્રાને અવસરે અથવા અઠ્ઠાઈ પ્રસંગે શુદ્ર ઉપદ્રવની શાંતિને માટે શાંતિસ્નાત્ર કરવું. શુભ દિવસે વિધિપૂર્વક જળયાત્રા કરવી. (જળયાત્રાનો વિધિ પૂર્વે કહ્યા પ્રમાણે કરવો.) પછી મુહૂર્ત દિવસે પ્રભાતે સ્નાત્રકારક ગૃહસ્થ અને કામ પ્રમુખ લાંછન રહિત એવા સ્નાગિયા જઘન્યથી ૪ નીચે કહ્યા પ્રમાણેના વિધિપૂર્વક સ્નાન વિ. કરે અને અષ્ટપ્રકારી પૂજા કરે. નીચેના મંત્રો ત્રણ ત્રણ વાર બોલી તે તે કાર્ય, તે તે દિશામાં સુશ્રાવકે કરવું. દિ દાતણ કરતાં બોલવાનો મંત્ર - ૐ ર યલપતયે નમઃ | દિ મુખ સાફ કરતાં બોલવાનો મંત્ર : ૐ હૈ ર્થી વર્તી ગમતાપિતયે નમન પૂરય
પૂરય સ્વાહા. ટિ અગ્નિ મંત્ર - ૐ ર ર ર ર ર ર જ રે રે જે રી ૨૪ વાની જિનિ ! નિધન
अग्निसंस्थं कुरु कुरु स्वाहा । કિ જલ મંત્ર :- પૂર્વદિશામાં ન્હાવાના પાણીનો મંત્ર કહી પાણી મંત્રવું. મંત્ર - ૐ રીં કમૃતે અમૃતોદ્ધવે અમૃત સમૃદ્ધ સ્ત્રાવય સ્ત્રાવવારા |
૪૫