________________
ભુલાયેલા સત્યની ઝાંખીએ
સવારે મે' સૂર્ય પ્રકાશવાળી સૃષ્ટિમાં મારી આંખ ઉધાડી અને મારા હૃદયને એના પ્રકાશમય સદેશ પ્રતિ ખુલ્લું કર્યું..
X
X
X
X
મારી આજુબાજુના સુંદર જીવનના થાડાક હેવાલ મારી કલમદ્રારા આપી શકું તેમ છું, તથા મહિષ સાથેની અનેક વાતચીતેાના વિશેષ ઇતિહાસ પણ રજૂ કરી શકું તેમ છું, પરંતુ આ વૃત્તાંતની હવે પૂર્ણાહુતિ કરું એ જ ખરાખર છે.
૪૭૫
મેં મ`િનુ' નજીકથી નિરીક્ષણ કર્યુ અને એમની અંદર ધીરેધીરે દૂરના ભૂતકાળના શિશુસ્વરૂપનું દર્શન કર્યુ. એ વખતે આજે ગણાતી સેાનાની ખાણુની શોધની કિંમત કરતાં આત્મિક સત્યની શેાધની કિંમત જરાય ઓછી નહેાતી મનાતી. મને ઉત્તરીત્તર વધારે ને વધારે ખાતરી થતી ગઈ કે દક્ષિણ ભારતના આ એકાંત અને અપ્રસિદ્ધ ખૂણામાં મારે ભારતના છેલ્લા આધ્યાત્મિક મહામાનવામાંના એકના સંસર્ગમાં આવવાનું થયું છે. એ અર્વાચીન સંતપુરુષની શાંત આકૃતિ જોઈને એમના દેશના પ્રાચીન સંતપુરુષાની દંતકથારૂપે વહેતી આવેલી આકૃતિઓની કલ્પના હું સહેલાઈથી કરી શકતા. એ મહાપુરુષને સૌથી વધારે આશ્ચર્યકારક અંશ હજુ અજ્ઞાત જ હતા એવું સહેલાઈથી સમજી શકાતું. અંતઃપ્રેરણાથી ઓળખી શકાતા, પરમજ્ઞાનથી ભરેલા, એમના અંતરાત્માના તાગ મેળવવાનુ` સૌ કાઈને માટે શકય નહેાતું. કાઈ કાઈ વાર એ એકદમ અલગ હેાય એવા દેખાતા, તેા કાઈ વાર એમની આંતરિક કૃપાના આશીર્વાદ આપીને મને પેાતાની સાથે પેાલાદી બંધનથી બાંધી દેતા. હું એમના રહસ્યમય વ્યક્તિત્વનું શરણ લેતાં તથા એમને જેવા પણ સમજી શકો તેવા સ્વીકારતાં શીખ્યા. એક મનુષ્ય તરીકે એ બહારના સ`પર્કોની અસરથી અલિપ્ત હતા તાપણુ, એમના સ્વભાવને જાણી લેનાર સાધકા અંતરંગ સાધનાના આધાર લઈને એમની સાથે આધ્યાત્મિક સબંધ બાંધી શકતા. મને એમના પ્રત્યે પુષ્કળ પ્રેમ થતા, કારણુંકે એમની