________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
ખીજા બે માણસા આવી પહેાંચ્યા ત્યાં સુધી સાપના સુંદર પરંતુ ઝેરી મુખની ભયંકર હલચલ ચાલુ હતી. પરંતુ પછીથી સાપે જાણે પાતાની જાતને સંભાળી લેવા ધાયું હોય તેમ, ત્વરિત વાંકી ચાલે ચાલવા માંડયું, અને ચાર મનુષ્યેાની આગળથી ઝડપથી પસાર થઈને, ઝૂંપડીમાંથી બહાર નીકળીને, જંગલના સલામત આશ્રયસ્થાન તરફ પ્રયાણ કર્યું.
• એ એક નાના ઝેરી સાપ છે.’ પાછળથી આવનાર એક ભાઈએ ઉદ્ગાર કાઢવા : એ ભાઈ નગરના એક પ્રતિષ્ઠિત વેપારી હતા, અને મહર્ષિના દર્શનની અથવા મારી સાથે વાર્તાલાપ કરવાની
૪૬૯
ઈચ્છાથી અવારનવાર આવ્યા કરતા.
પેલા મહાપુરુષે જે નિર્ભયતાથી સાપની સાથે કામ લીધેલું એ નિર્ભયતાના ઉલ્લેખ કરીને મેં આશ્ચર્ય વ્યક્ત કર્યુ. મે... વિશેષ સ્પષ્ટીકરણ કરવાની વિનંતિ કરી ત્યારે વેપારીએ ઉત્તર આપ્યા :
• એ યાગી રામૈયા છે. એ મહર્ષિના સૌથી આગળ વધેલા શિષ્યામાંના એક છે. એક અસાધારણ પુરુષ ! ’
ચેાગી રામૈયાની સાથે વાતચીત કરવાનું શકય નહેતું. એનું એક કારણ એ કે એમની માતૃભાષા તેલુગુ હતી, અને ખીજુ` કારણુ એ હતું કે પેાતાની સાધનાના એક આવશ્યક અભ્યાસક્રમરૂપે એ સખત મૌનવ્રતનું પાલન કરી રહ્યા હતા. એમના અંગ્રેજી સાથેને સંપ મારા તેલુગુ સાથેના સંપ જેટલા જ મર્યાદિત હતા. એટલે કે જરા પણ નહોતા. મને એમ પણ જાણવા મળ્યું કે એ બીજાથી એકદમ અલગ રહે છે, અને એક નિયમરૂપે આશ્રમમાં આવતાજતા બીજા મનુષ્યાના સમાગમમાં નથી આવતા; દસ વરસથી એ મહર્ષિના શિષ્ય છે; તથા તળાવની પેલી તરફની ભેખડની છાયામાં એમણે બાંધેલા પથ્થરના નાના આશ્રયસ્થાનમાં વાસ કરે છે. અમારી વચ્ચેનું અંતર થાડા વખતમાં જ દૂર થયું. પિત્તળના ઘડા લઈને એ જળાશયે પાણી ભરવા આવેલા ત્યારે મારે એમને