________________
પારસી પયગંબરના આશ્રમમાં
૪૦૯
પ્રત્યેક પગલે ભૂલા કરી છે. એવી રીતે મે' પણ કરી છે. પરંતુ એ એક ઈશ્વરપ્રેરિત પયગમ્બર હોવાના દાવા કરે છે, જ્યારે હું એક સામાન્ય મનુષ્ય તરીકેની મારી મર્યાદાએથી ભારે ખેદપૂર્વક માહિતગાર છું. કહેવાના મુદ્દો એ છે કે મહેરબાબા ભૂલે કરી શકે એવું એમના અનુયાયીએ કદી પણ નહિ સ્વીકારે. એ હંમેશાં નિખાલસપણે એવું માને છે કે એ જે કાંઈ કહે છે કે કરે છે તેની પાછળ કાઈક રહસ્યમય ગુપ્ત હેતુ સમાયેલા હેાય છે. એમનું અંધાનુકરણ કરવામાં એમને સંતાષ લાગે છે, અને લાગતા હાવા જોઈએ, કારણ કે એમને જે ગળે ઉતારવાનુ` હાય છે તેની સામે સુદ્ધિ તરત જ બળવા કરે છે. એમની સાથેના મારા સ્વાનુભવને પરિણામે મારા આટલા બધા જીવનમાં મને વફાદાર રહેલું દોષદર્શીપણું સાચું યુ ને ગાઢ બન્યું. અને એ સ્વાનુભવે આ ઉપખંડમાં મારું પરિભ્રમણ આગળ વધારનારી આંતરિક લાગણીપ્રધાનતાને છુપાવી રાખનારા મૂળભૂત અવિશ્વાસને બળવાન બનાવવામાં ફાળા આપ્યા.
પૂર્વમાં બધે જ ભાવિની ઘટનાની ઉપરાઉપરી સૂચનાએ મળે છે. એ ઘટના છેલ્લાં કેટલાંય સૈકાંએમાં ઇતિહાસે આલેખેલી સૌથી મહાન ઘટના તરીકે સાબિત થશે. ભારતના ઘઉં વર્ણ ચહેરાવાળા મનુષ્યામાં, તિબેટના મજબૂત બાંધાના લેાકેામાં, ચીનના બદામી રંગનાં નેત્રોવાળા જનસમૂહમાં, અને આફ્રિકાની વૃદ્ધ દાઢીવાળી પ્રજામાં એવી ઘટનાની ભવિષ્યવાણી પાતાનુ` માથુ ઊંચકી રહી છે. પૂર્વના દેશાની તેજસ્વી ધાર્મિક કલ્પના પ્રમાણે, કાળ પાકયો છે અને આપણા અશાંત સમય એ ઘટના વધારે સમીપ હાવાના એંધાણુ જેવા છે. પેાતાની મનેદશામાં થયેલા આકસ્મિક ફેરફાર એમની પયગંબર તરીકેની કારકિર્દીની નિશાનીરૂપ છે એમ માનવા કરતાં વધારે સ્વાભાવિક મહેરબાબાને માટે ખીજું શું હાઈ શકે ? એમને માટે એમની એ મનપસંદ માન્યતાના સેવન કરતાં વધારે સ્વાભાવિક ખીજું શું હેાઈ શકે કે એક ક્વિસ એ ભયગ્રસ્ત દુનિયાની આગળ પેાતાની જાતને જાહેર કરશે ? એમના આજ્ઞાંકિત