________________
૧૪
પારસી પયગંબરના આશ્રમમાં
આગ્રાથી નાશિકના રસ્તા ઘણા લાંખા હતા. પરંતુ એને વિશે આ નાનકડા પરિચ્છેદ્ર સિવાય બીજો વિશેષ ઉલ્લેખ નહિ કરું, જેથી મારા પરિભ્રમણને વૃત્તાંત્ત એને માટે ફાળવેલા વખતમાં જ પૂરા થાય.
.
કાળનું ચક્ર પેાતાનેા અટળ ફેરા ફરતું રહ્યું અને એના ક્રમ પ્રમાણે મને ભારતમાં ભમાવતું ગયું. એક વાર ફ્રી પેાતાને · નૂતન પયગંબર ” તરીકે ઓળખાવતા પારસી સંતપુરુષ મહેરબાબા પાસે હું પહેાંચી ગયા.
.
એમની પાસે કાઈ તીવ્ર ઇચ્છાથી પ્રેરાઈને હું નહાતા ગયા; શકાના ભયંકર સર્પા મારા મનને મજબૂત રીતે વીંટળાઈ વળ્યા હતા, અને મારી અંદરની ઉત્કટ લાગણી મને કહ્યા કરતી હતી કે એમની પાસે રહેવાના મારા નિર્ધારિત સમય વખતને બરબાદ કરવા જેવા જ થઈ પડશે. મને લાગ્યા કરતું હતું કે મહેરબાખા એક સારા માણસ છે અને તપસ્વી તરીકેનુ જીવન ગાળે છે તે છતાં પેાતાની મહાનતા વિશેની ભારેખમ ભ્રમણાએથી પીડાય છે. સંજોગાવશાત્ મેં એમણે કરેલા કહેવાતા રાગ મટાડવાના થાડાક ચમત્કારોની મારા પ્રવાસના દિવસે દરમિયાન તપાસ કરવાનું કષ્ટ ઉઠાવ્યું, એક બનાવ એપેન્ડીસાઈટીસને હતા અને એના ભાગ