________________
૩૭૬
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખોજમાં
મારે જે કાંઈ જાણવાની જરૂર હેાય છે તેને વિશે એ તરત જ કહી દે છે. હું અંદરખાનેથી એમન! આદેશની પ્રાપ્તિ કરુ છું. હું સાચેસાચ એમને અધીન છું.’
એમના પ્રથમ પ્રવચનના શબ્દો કેટલાક વિસા સુધી મારા મનમાં ધેાળાતા રહ્યા. ગુરુને સર્વસમર્પણ કરવાના એના મધ્યવર્તી વિચાર જ્યાં સુધી એને મેં સાહેબજી મહારાજ આગળ રજૂ ન કર્યાં ત્યાં સુધી મને ઉત્તેજિત કરતા રહ્યો. અમે ધ્યાળભાગની વચ્ચેના મેદાનના જાજમ બિછાવેલા ટુકડા પર બેઠા અને એ હરિયાળી જગ્યા પર બેસીને મિત્રતાભરી ચર્ચા શરૂ કરી.
એમણે એમના મુદ્દાનું પુનરુચ્ચારણ કર્યુ અને ઉમેયુ... : ‘ગુરુ એકદમ આવશ્યક છે. આત્મિક ક્ષેત્રમાં આત્મનિર્ભરતા જેવું કશું જ નથી હતું.'
પરંતુ એ આવશ્યક ગુરુને તમે મેળવ્યા છે ? ' મે' હિંમતપૂર્વક પ્રશ્ન કર્યાં.
· નિ:સંશય. સાચા ગુરુ મને મળ્યા તે પહેલાં ચૌદ વરસ મે એમની શાધમાં વિતાવેલાં.
"
ચૌદ વરસ ? તમારા જીવનના એક ૫'ચમાંશ ! એ શું ઉચિત
હતું ?
.
* સદ્ગુરુની શેાધમાં જે સમય ગાળવામાં આવે છે તે સમય વીસ વરસના હાય તાપણુ કદી વ્ય નથી જતા.' એમણે પ્રકાશના ચમકારાની પેઠે ઝડપથી જવાબ આપ્યા : હું માનતા થયા ત્યાં સુધી તમારા જેવા જ શકાશીલ હતા. અને પછી આત્મિક પ્રકાશના પાવન પંથને ખાલી આપનારા ગુરુને શેાધવા માટેના પ્રયત્નામાં હું મરણિયા બની ગયા. હું યુવાન હતેા તે સાથે સત્યની પ્રાપ્તિ માટે ફક્ત પાગલ હતા. જે સત્યનું અસ્તિત્વ હાય તે! મને એના પ્રકાશ પહેાંચાડવા મેં વૃક્ષાને, ઘાસને અને આકાશને પ્રાના કરવા માંડી. પ્રકાશની યાચના કરતાં મસ્તક નીચું રાખી બાળકની પેઠે મે