________________
૩૧૪
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
‘ સુધી બાબુ ? એ વળી કાણુ છે? ’
· તમે નથી જાણતા ? એ બનારસના સૌથી હેાશિયાર જ્યા તિષી છે.’
<
.
એહ, ફક્ત જ્યાતિષી ! ' મેં તિરસ્કારયુક્ત ગણગણાટ કર્યો. કારણકે મેં એવા જ્યોતિષીઓમાંના કેટલાકને મુંબઈના વિશાળ મેદાનની ધૂળમાં પલાંઠી વાળીને બેઠેલા જોયેલા; કલકત્તામાં ગરમ છાપરાં નીચે જોયેલા, અને મે' જેની મુલાકાત લીધેલી એવાં પ્રત્યેક નાનાં શહેરામાં પ્રવાસીએ આગળ એકઠા થતા પણ નિહાળેલા. એમાંના મેાટા ભાગના ગંદા જેવા દેખાતા. એમના વાળની લટા છૂટી, વિખરાયેલી ને કઢંગી લાગતી હતી. એમના ચહેરા પર વહેમ, અંધ માન્યતા અને અજ્ઞાનની છાપ પડેલી સહેલાઈથી ઓળખી શકાતી. એમની ધંધાકીય સામગ્રી તરીકે એમની પાસે સામાન્ય રીતે બેત્રણ મોટાં પુસ્તકા અને ન સમજાય તેવાં ચિહ્નોવાળું દેશી ભાષાનું પંચાંગ રહેતું. એ પેાતે સદ્ભાગ્યથી 'ચિત રહેતા તે છતાં ખીજાના ભાગ્યને દેારવા આતુર રહેતા. એ વિચાર મને દેષદર્દી દષ્ટિથી અવારનવાર આવ્યા કરતા.
મને તમારી વાત સાંભળીને થાડી નવાઈ લાગે છે. એક વેપારી માટે તારાઓ કે ગ્રહના ટમકવા પર આધાર રાખવેા સલામત છે? તમને નથી લાગતું કે સામાન્ય બુદ્ધિ વધારે સારું માર્ગદર્શન આપી શકે?' એમને સારી સલાહ આપતા હાઉ એવી રીતે મે ઉમેયુ`
વેપારીએ પેાતાનું માથુ ઘેાડું હલાવીને મારી તરફ સહાનુભૂતિપૂર્વક સ્મિત કરવા માંડયુ.
તેા પછી મારી નિવૃત્તિના ભવિષ્યકથનને તમે શી રીતે સમજાવશે! ? હજુ તા મારી ઉ ંમર એકતાળીસ વરસની જ છે અને આટલી અપવાદરૂપ નાની ઉંમરે હું ધંધો છેાડી દઈશ એવી કલ્પના પણુ કાણુ કરી શકે ? ’