________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
કેટલાક એવા વિરલ દેખાતા મૂખ સાધુઓ પણ જોવા મળે છે જે જાહેરમાં પેાતાની જાતને કષ્ટ આપવાના પ્રયાસ કરતા હેાય છે. એક સાધુ પેાતાના નખ દોઢેક ઈંચ લાંબા થાય ત્યાં સુધી હાથને હવામાં અહૂર રાખે છે, તા ખીજો એની હરીફાઈ કરતા હોય તેમ વરસેા સુધી એક પગ પર ઊભા રહે છે. એની નજીકમાં પડેલા ભિક્ષાપાત્રમાં દશનાર્થીઓ દ્વારા નખાયેલા ઘેાડાક પૈસા ભેગા કરવા સિવાય, એવાં અનાકર્ષીક પ્રદર્શના કરીને એ કઈ વસ્તુઓ મેળવવાની આશા રાખે છે એ નક્કી કરવું મુશ્કેલ છે.
૨૭૦
ખીજા કેટલાક ખુલ્લી રીતે અનિષ્ટકારક જાદુવિદ્યાના અધાર લે છે. એ માટે ભાગે ગામડાંઓમાં કામ કરે છે. ઘેાડીઘણી ફી લઈને એ તમારા શત્રુને હાનિ પહોંચાડે છે. અણુગમતી સ્ત્રી નિકાલ કરી દે છે, અથવા તમારા પ્રતિસ્પર્ધીને રહસ્યમય માંદગીમાં સપડાવીને તમારી મહત્ત્વાકાંક્ષાના મા મેાકળા કરી દે છે. એવાં જાદુટાણાં કરનારા લેાકેાના સંબંધમાં ભદ્દી અને આશ્ચર્યકારક વાતા સાંભળવા મળે છે. છતાં તે યાગી કે સાધુનું નામ ધારણ કરીને આનંદ કરે છે.
એ બધાથી અલગ તરી આવતા પવિત્ર સંતપુરુષના એક સુસંસ્કૃત અવશેષ જેવા વર્ગ પણ છે. એ વર્ષાં સત્યની શેાધમાં લાગ્યા હોવાથી, લાંબા વખતની સખત સાધનામાં ઝ ંપલાવે છે, પેાતાની જાતનીઉપેક્ષા કરવાના કષ્ટપ્રદ તબક્કામાંથી પસાર થાય છે, અને સુસ'ગઠિત સમાજના પરપરાગત વ્યવહારાથી દૂર રહે છે. એમની ભાવના એમને સાચી કે ખોટી રીતે પણ એવું કહેતી હાય છે કે સત્યના સાક્ષાત્કાર કરવા એટલે સનાતન સુખની પ્રાપ્તિ કરવી. ભારતવાસીમાં જોવા મળતી એકસરખી, ધાર્મિક સત્યની શેાધ માટેની સંસારત્યાગની પદ્ધતિ સાથે આપણે સંમત ન થઈએ તેા ભલે, પરંતુ એને ત્યાગ માટે પ્રેરનારી લાગણી માટે તેા શંકા ન જ કરી શકાય.
પશ્ચિમમાં પ્રત્યેક માણસને એવી શેાધના સમય નથી મળતા. એને માટે જે ઉદાસીનતા પ્રવર્તે છે તેના સ્વીકાર માટેનું બહાનું પણુ