________________
અરુણાચલની તળેટીમાં
·
• વિલીન થવાનું ? ’મેં સામેથી પડÀા પાડચો : - પેાતાના વ્યક્તિત્વની લાગણી માણસ કેવી રીતે છેડી શકે ? ’
C
• પ્રત્યેક માણસના મનમાં પેદા થતા સૌથી પહેલા, અસલ અને આગળ પડતા વિચાર · હું ’ના વિચાર છે. એ વિચારના જન્મ કે ઉદ્ભવ પછી જ બીજા બાકીના વિચારો જન્મી શકે છે. મનમાં ‘ હું 'ને! ઉદ્ભવ થાય છે તે પછી જ તું કે તમે પેદા થઈ શકે છે. ‘હું'ના માનસિક રીતે આધાર લઈને જો તમે તેના મૂળ સુધી પહેાંચી જશે! તે તમારી ખાતરી થશે કે જેવી રીતે એ સૌથી પહેલા વિચાર તરીકે પેદા થાય છે તેવી રીતે સૌથી આખરે અદશ્ય પણ થાય છે. એ વસ્તુના અનુભવ કરી શકાય તેમ છે.'
૨૩૯
"
તમે એમ કહેવા માગેા છે કે પેાતાની અંદર એવું માનસિક સંશાધન કરવાનું સંપૂર્ણપણે શક્ય છે?’
• અવશ્ય. 6 હું 'ના છેલ્લે વિચાર ક્રમેક્રમે વિલીન થાય ત્યાં સુધી અંદર ઊતરવાનું શકય છે.’
"
- પછી શું બાકી રહે છે ? ' મે' પૂછ્યું:
એકદમ અચેત બની જશે કે મૂર્ખ બનશે ? ’
એ પછી માણસ
"
એવું નહિ થાય. ઊલટું, એને અવિનાશી સભાનતાની અનુભૂતિ થશે, અને માણુસની મૂળ પ્રકૃતિ જેવા એના અસલ સ્વરૂપની એને અનુભૂતિ થશે ત્યારે તે સાચા અમાં જ્ઞાની બનશે.’
હુંપણાની વૃત્તિ એની જ સાથે
સંબંધ ધરાવે છે ને ?” મેં
6
ચાલુ રાખ્યુ.
'
હુંપણાની વૃત્તિના સંબધ તા માણસની જાત સાથે, શરીર અને મગજ સાથે છે.’ મહર્ષિએ શાંતિથી ઉત્તર આપ્યા : · માણસને સૌથી પહેલી વાર પેાતાના સત્ય સ્વરૂપના સાક્ષાત્કાર થાય છે ત્યારે એના અંતરના ઊઁડાણમાંથી કાઈક જુદી જ વસ્તુ બહાર આવે છે અને એના ઉપર અધિકાર જમાવે છે. એ વસ્તુ મનથી અતીત હાય છે. અન ંત, અલૌકિક અને અવિનાશી હાય છે. કેટલાક લેાકેા
·