________________
૧૮૬
માંડશે? ’
"
પરિસ્થિતિના સુધારને ફેરફાર બહુ જલદી થાય એવું નથી લાગતું.’ એમણે ઉત્તર આપ્યા : · એને માટે થાડા વખત લાગશે. દુનિયાના દેશે દર વરસે મેાતનાં શસ્રો પાછળ વધારે ખર્ચ કરતા હાય ત્યારે પરિસ્થિતિ કેવી રીતે સુધરી શકે ? ’
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
બધે ઠેકાણે રાજકીય અને આર્થિક સ્થિતિ કયારથી સુધરવા
• છતાં પણ આજે નિઃશસ્ત્રીકરણની વાતા ઘણી થાય છે. એના અર્થ ખરા કે નહિ ?’
.
‘ તમે તમારાં લડાયક વહાણાના ટુકડા કરી નાખેા અને તમારી તાપાને કાટ ચડાવા તાપણુ તેટલાથી જ કાંઈ યુદ્ધ બંધ નહિ થાય. લેાકા પાસે લાકડીએ રહેશે તાપણ તે લડાઈ કરતા રહેશે.’
"
તેા પછી પરિસ્થિતિ સુધારવા માટે શું કરવું જોઈએ ?’ જુદાજુદા દેશો તથા ગરીબ અને અમીર વચ્ચેની સમજ કે સહાનુભૂતિ સિવાય બીજી કાઈ રીતે શુભેચ્છાનું વાતાવરણ પેદા નહિ થઈ શકે અને સાચી શાંતિ તથા સમૃદ્ધિ પણ નહિ પ્રકટે.’ નજીકના ભવિષ્યમાં તા એવું નથી દેખાતું. અને તે પછી
<
આપણી દષ્ટિએ પરિસ્થિતિ ભાગ્યે જ આનંદકારક લાગે છે.’ શંકરાચાય દંડ પર ભાર દઈને હાથને આરામ આપવા લાગ્યા. છતાં ઈશ્વર છે.’ એમણે ધીમેથી ઉદ્ગાર કાઢયા.
:
6
એ હાય તાપણુ બહુ દૂર દેખાય છે.' મેં હિંમતપૂર્વક કહી
.
બતાવ્યું.
C
મનુષ્યજાતિને માટે ઈશ્વરના દિલમાં પ્રેમ વિના ખીજું કશું નથી.’ એમણે શાંત ઉત્તર આપ્યા.
• જગતમાં જે દીનતા ને અધમતા દેખાય છે એના પરથી તા એમ જ લાગે છે કે એ એકદમ ઉદાસીન છે.’હું લાગણુંીવશ બનીને મારા સ્વરમાંથી વક્રોક્તિની કટુતાને દૂર કર્યા વગર ખેાલી ઊઠયો.