________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
• કન્યાકુમારીથી માંડીને હિમાલય સુધીના દેશની મને ખબર છે, અને મે` કેટલાક ઉત્તમ યોગીએ પણ જોયા છે,’
૧૭૨
• વ્હીક...! ’
‘ મને એમના જેવા એકનું પણ દર્શન નથી થયું. એ એક મહાન આત્મા છે, તેથી તમે તેમને મળેા એવી મારી ઇચ્છા છે.' ં કારણ ? ’
.
કારણ કે એ જ મને તમારી પાસે લઈ આવ્યા છે. એમની જ શક્તિથી તમે ભારતમાં ખેંચાઈ આવ્યા છે.’
એ ભારેખમ નિવેદન મને ખૂબ જ અતિશયાક્તિભરેલું લાગ્યું, એથી એ માણુસથી અલગ થવાની મને ઇચ્છા થઈ. લાગણીપ્રધાન પુરુષોની વક્તૃત્વશક્તિથી ભરેલી અતિશયાક્તિથી હું હંમેશાં ડરું છું, અને ભગવી કનીવાળા યાગી ખૂબ જ લાગણીપ્રધાન છે એ સાવ દેખીતું હતું. એમના સ્વર, અભિનય, દેખાવ અને સંજોગે પરથી એ સાસાફ જણાઈ આવ્યું.
‘મારી સમજમાં કશું નથી આવતું' મે' 'ડેા જવાબ આપ્યા. એ વધારે સ્પષ્ટીકરણ કરવા લાગ્યા.
:
આઠ મહિના પહેલાં મને એમને પરિચય થયા. પાંચ મહિના સુધી એમની સાથે રહેવાની મને મંજૂરી મળી, અને એ પછી એક વાર ફરીથી મને મુસાફીએ મેાકલવામાં આવ્યેા. એમના જેવી ચેાગ્યતાવાળા ખીજા કાઈને તમે મળી શકશે! એવું મને નથી લાગતુ, એમની આત્મિક શક્તિએ એટલી બધી ઊઁચી પ્રાટિની છે કે તમારા અવ્યક્ત વિચારાના ઉત્તર પણ એ આપી દેશે. એમની ઉત્તમાત્તમ આત્મિક અવસ્થાને અનુભવ કરવા તમારે એમની સાથે થાડા વખત રહેવું જોઈએ એટલું જ.'
<
તમને ખાતરી છે કે મારી મુલાકાતને એ વધાવી લેશે ?’
6
જરૂર. એમની પ્રેરણાને લીધે જ હું તમારી પાસે આવી પહેાંચ્યા છે.’