________________
ભારતના આધ્યાત્મિક રહસ્યની ખેાજમાં
હું મૂંઝાઈ રહ્યો છું. તમને બધું સમાવવાની રજા ન તાપણુ, તમારા પ્રયાગેાની પાછળના સિદ્ધાંત પર થાડાક કાશ પાડી શકશે!? ’
‘જુએ ત્યારે. કેટલાંક પશુએનું નિરીક્ષણ કરવાથી આપણને । મળે છે. શિક્ષણ કે બોધપાઠ આપવા માટેની મારા ગુરુદેવની પ્રિય પદ્ધતિ છે. વાંદરા કરતાં હાથી ખૂબ ધીમેથી શ્વાસ લે છે, પણ તે વધારે જીવે છે. કેટલાક મોટા સાપ કૂતરા કરતાં છેક જ મેથી શ્વ સ લે છે તેાપણુ ઘણુ વધારે જીવે છે. એવી રીતે પશુ
વે છે કે ધીમા શ્વાસથી આયુષ્યમાં વધારા થઈ શકે છે. જો ટલી વાત સમજાઈ ગઈ હોય તેા આગળની વાત સમજતાં વાર હું લાગે હિમાલયમાં શિયાળા દરમિયાન ઊંધનારાં ચામાચીડિયાં ૫ છે. તે પતાની ગુફાઓમાં અઠવાડિયાં સુધી લટકે છે તાપણુ ધી ન જાગે ત્યાં સુધી એકે શ્વાસ નથી લેતાં. હિમાલયનાં રીંછ મૈં કેટલીક વાર શિયાળાની ઋતુમાં ગાઢ નિદ્રામાં ડૂબી જાય છે મનાં શરીર ઉપરથી જોતાં અચેતન બની જાય છે. હિમાલયની ડી ગુઢ્ઢામાં, એક જાતની શાહૂડી શિયાળામાં ખારાક નથી હતા ત્યારે, મહિનોએ સુધી ઊંઘી જાય છે. તે દરમિયાન શ્વાસા બંધ થઈ જાય છે. એ પ્રાણીએ કેટલાક વખત સુધી શ્વાસ ! છતાં જો જીવી શકતાં હાય તા મનુષ્યાં એવુ શા માટે ન કે ? '
ચિત્ર તથ્યાવાળુ' એમનું નિવેદન રસિક હતું પરંતુ એમના ં ખાતરીવાળું ન હતું. થેાડીક મિનિટની માહિતી લેવાની ક્રિયા જરૂરી
મિથિતિમાં શ્વાસ