SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ યોગ-બળ-આંદોલન પ૩ સ્થિર જ રહેવું પડે. તે રીતે આઠ ટુચકપ્રદેશો સ્થિર રહે છે એમ આપનું કહેવું છે. એમને? હા, મારે એ જ કહેવાનું છે. મુદ્દા ૧. શરીરના પ્રયત્નમાં આત્માનું બળ મદદગાર છે. આત્મામાં રહેલી રણા-બળને લીધે શરીર પ્રયત્નવાન થઈ શકે છે. એ બળને ફુરણાને યોગ કહે છે. ૨. યોગના બે પ્રકાર છે, અભિસંધિજ અને અનભિસંધિજ : ૩. અભિસંધિજ એટલે બાહ્ય પ્રયત્નથી થતી આત્મપ્રદેશોની ફુરણા, અને અનભિસંધિજ એટલે અંદરના પ્રયત્નને લીધે થતી આત્મપ્રદેશોની ફુરણા. ૪. આઠ રુચકપ્રદેશોમાં કદી આંદોલન થતું જ નથી.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy