________________
યોગ-બળ-આંદોલન પ૩ સ્થિર જ રહેવું પડે. તે રીતે આઠ ટુચકપ્રદેશો સ્થિર રહે છે એમ આપનું કહેવું છે. એમને?
હા, મારે એ જ કહેવાનું છે.
મુદ્દા ૧. શરીરના પ્રયત્નમાં આત્માનું બળ મદદગાર છે. આત્મામાં રહેલી
રણા-બળને લીધે શરીર પ્રયત્નવાન થઈ શકે છે. એ બળને
ફુરણાને યોગ કહે છે. ૨. યોગના બે પ્રકાર છે, અભિસંધિજ અને અનભિસંધિજ : ૩. અભિસંધિજ એટલે બાહ્ય પ્રયત્નથી થતી આત્મપ્રદેશોની ફુરણા, અને
અનભિસંધિજ એટલે અંદરના પ્રયત્નને લીધે થતી આત્મપ્રદેશોની
ફુરણા. ૪. આઠ રુચકપ્રદેશોમાં કદી આંદોલન થતું જ નથી.