________________
૪૬ કર્મ-વિચાર ભાગ-૧
આત્મા આત્મપ્રદેશો પણ સંકોચાશે. આવી રીતે આત્મા સંકોચાય છે, તે વિસ્તાર પામે છે.
સંકોચાવું તે સંસર્ગ, વિસ્તાર પામવો તે વિસર્ગ.
મુદ્દા.
૧. આત્મા આખા શરીરમાં ફ્લાઈને રહેલો હોય છે. એટલે નખના કાળા
ભાગ વગેરે સિવાય શરીરનો કોઈ પણ ભાગ આત્મા વિનાનો ખાલી નથી હોતો. તેમ જ શરીરની બહાર પણ આત્મા નથી હોતો. શરીરમાં ફ્લાઈને રહેલો આત્મા એક અખંડ પદાર્થ છે, અને તેના (મનની કલ્પનાએ) અસંખ્ય નિવિભાજ્ય ભાગ પાડી શકાય છે. તેને
આત્માના પ્રદેશો કહેવાય છે. ૩. જો કે આત્મા શરીરમાં જ લાઈને રહ્યો છે, છતાં તેમાં સંકોચ
પામવાની અને વિસ્તાર પામવાની શક્તિ છે, તેનું નામ સંસર્ગ શક્તિ અને વિસર્ગ શક્તિ કહેવાય છે.