SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨ કર્મવિચાર ભાગ-૧ તેને તમે નિર્જીવ કેમ કહો છો ? શંકા અવસરોચિત છે. સમાધાન એ જ કે–ખરી રીતે નખનો કાળો ભાગ કે બહાર જણાતા વાળ વધતા નથી. પણ નખનો લાલ ભાગ, અને મૂળમાં રહેલા વાળ વધે છે. તેના વધવાથી આપણને નખનો કાળો ભાગ અને બહાર દેખાતા વાળ વધતા લાગે છે, પણ ખરી વાત એમ નથી. મુદ્દા ૧. આત્મા આપણા આખા શરીરમાં ફ્લાઈને રહ્યો છે, શરીરની બહાર નથી. એટલે આપણો આત્મા સર્વવ્યાપી નથી. તેમ જ શરીરના કોઈ એકાદ ખૂણામાં છુપાઈ રહ્યો નથી. ૨. શરીરમાં આત્મા છે, ને આત્મામાં ચૈતન્યશક્તિ છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy