SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મપ્રકૃતિ નિરૂપણ ર૨૯ MS "ાન છે અર્થાત્ આ કર્મનાં બે કામો થયાં. ૧. આત્માની શુદ્ધ દૃષ્ટિનું આવરણ કરવું તથા ૨. આત્માને સ્વરમણતામાંથી ચૂકવી અન્યમાં લલચાવવો. તે બન્નેનાં નીચે પ્રમાણે નામ છે ૧. દર્શનમોહનીયકર્મ. ૨. ચારિત્રમોહનીયકર્મ દર્શનમોહનીયકર્મના ચારિત્ર મોહનીય કર્મના ૧. સમ્યગ્દર્શનમોહનીયકર્મ ૧. કષાયમોહનીયકર્મ અથવા ચારિત્રાવરણીય કર્મ ૨. મિશ્રમોહનીયકર્મ ૨. નોકષાયમોહનીયકર્મ તથા અવશિષ્ટચારિત્રાવરણીયકર્મ ૩. મિથ્યાત્વમોહનીયકર્મ કષાયમોહનીયકર્મના નોકષાયમોહનીયકર્મનાઅનંતાનુબંધીય-ક્રોધ, માન, માયા, લોભ | ૧. હાસ્યપર્ક. ૨. વેદત્રય. અપ્રત્યાખ્યાનીય હાસ્યષકકે અત્યંત | ૧. હાસ્ય ૨. શોક. પ્રત્યાખ્યાના ૩. રતિ ૪. અરતિ. વરણીય-ક્રોધ, માન, માયા, લોભ ૫. ભય ૬. દુગચ્છા. પ્રત્યાખ્યાના વેદત્રયવરણીય-ક્રોધ, માન, માયા, લોભ પંવેદકર્મ. સંજવલન-ક્રોધ, માન, માયા, લોભ | |૨. સ્ત્રીવેદકર્મ. ૩. નપુંસકવેદકર્મ આ પ્રમાણે કુલ ૧૬ થયા. આ પ્રમાણે દર્શનમોહનીયના ત્રણ તથા ત્રણ વેદ, હાસ્યાદિ છે, સોળ કષાય એમ ૨૫ ભેદ ચારિત્રમોહનીયકર્મના અને કુલ ૨૮ ભેદ મોહનીય કર્મના થયા. આત્માની સમ્યગ્દર્શનશક્તિ ઢાંકવાનું કામ આ દર્શનમોહનીયનું છે. તેના ત્રણ વિભાગ પડે છે. ૧૭ ૧. સમ્યગ્દર્શનમોહનીયકર્મ–આત્માનું સ્વતંત્ર શુદ્ધદર્શીપણું ઢાંકી તત્ત્વ
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy