SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ પાઠ દકો કર્મપ્રકૃતિ નિરૂપણ ૧. જ્ઞાનાવરણીયકર્મ ૨. દર્શનાવરણીયકર્મ ૩. વેદનીયકર્મ ૪. મોહનીયકર્મ ' ૫. આયુષ્યકર્મ. કર્મપ્રકૃતિઓ વિશે ઘણું સમજ્યા, પરંતુ જાણે બધું અવ્યવસ્થિત સમજયા હોઈએ, તેમ લાગે છે. તેથી કાંઈક વ્યવસ્થિત સમજાવો તો સારું. હા. મને પણ એમ જ લાગ્યું છે. તમારી માંગણી બરાબર છે. તમારે ૧૫૮ નામ બરાબર મોઢે કરી નાંખવા જોઈએ અને એકેકના શબ્દ ઉપરથી સમજાય તેટલો ભાવાર્થ ધ્યાનમાં રાખવો અને બાકીનો વારંવારના મનનથી યાદ રાખવો. આ ૧૫૮ પ્રકૃતિઓ આગળ હવે દરેક વખતે બહુ જ ઉપયોગમાં આવવાની છે માટે તેને યાદ રાખવામાં અને સમજવામાં કચાશ રાખશો નહીં. આપે અમને બહુ સારી ભલામણ કરી ચેતવ્યા, તે ઠીક જ થયું. સાંભળો ત્યારે- આત્માની૧. જ્ઞાનાવરણીયકર્મ -જ્ઞાનશક્તિ ઢાંકે છે. ૨. દર્શનાવરણીયકર્મ -દર્શનશક્તિ ઢાંકે છે. ૩. વેદનીયકર્મ -અનંત આનંદ ઢાંકી સુખદુઃખની લાગણી ઉત્પન્ન કરે છે. ૪. મોહનીયકર્મ -સમ્યગુ દર્શન અને ચારિત્રશક્તિનું આવરણ કરે છે. ભ્રમણા ઉત્પન્ન કરે છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy