________________
નિષેક અને ઉદયાવલિકા ૧૨૫
૮. એક ઉદયાવલિકાના વખતનું માપ કહો? ૯. કર્મનો ઉદય એટલે શું? ૧૦. પહેલી ઉદયાવલિકામાં કેટલા કર્મપ્રદેશો હોય? ૧૧. બીજી, ત્રીજી એમ અનુક્રમે છેલ્લી ઉદયાવલિકામાં પ્રદેશોનો પ્રવેશ કેવા
ક્રમથી હોય? ૧૨. એવો ક્રમ હોવાનું કારણ શું? ૧૩. ઉદયાવલિકામાં પ્રવેશેલા કર્મ ઉપર કયા કયા કરણની અસર થાય? ૧૪. નઠારા કર્મને ભયંકર ફળ આપતાં અટકાવવાનું ક્યાં સુધી શક્ય રહે
૧૫. નિષેકનો શબ્દાર્થ કરો. ૧૬. ઉદયાવલિકામાં પ્રવેશ પામી ફળ બતાવ્યા પછી કર્મની શી દશા
થાય? ને તેનું નામ શું પડે ? ૧૭. સારું કર્મ ક્યાં સુધી નઠારું બની શકવાનો સંભવ રહે ?