SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ નિષેક અને ઉદયાવલિકા ૧૨૩ છે અને તે વાયુના જોરથી અધ્ધર પોતાની સાથે મેળવી દે છે તેને કર્મબંધ ચડે છે. કહે છે. ૨. આકાશમાં ચડ્યા પછી, તેના અસર ૨. પછી, તેમાં જુદાં જુદાં કરણોની ઉપર હવા, પ્રકાશ, પવન, ગરમી, અસરોઅમુક વખત સુધી થાય છે, ને તે વગેરેથી બનેલા વિચિત્ર વાતાવરણની કર્મ ઉદયમાં આવવા લાયક થાય, ત્યાં અસર સતત ચાલ્યા કરે છે, અને સુધી તેમાં અનેક અસરોને ફેરફારો વાદળાંરૂપે થયેલી વરાળ આમથી થાય છે. આત્માના ચાલુ વિચિત્ર તેમ ફર્યા કરે છે. તે વરાળનું પાણીને વાતાવરણની પરિસ્થિતિની અસર લાયક રૂપાંતર થવા લાગે છે. તેને બરાબર થાય છે, તે વખતને અબાધાગર્ભકાળ કહે છે. કાળ કહીએ છીએ. લાયકાતની તૈયારી થાય છે. ઉદયમાં આવી શકતું નથી. ઉદયાવલિકાની બાધા તેને નડતી નથી. ૩. પછી બરાબર પાણી થતાં એકા- ૩. પછી એકદમ જોસથી કર્મ ઉદયમા એક તે વાદળું ધસી પડે છે, છતાં તે આવે છે, ને ઘણા કર્મપ્રદેશો શરૂએકાએક ઢગલો થઈ વરસતું નથી, આતમાં ઉદયમાં આવી જાય છે, પછી પણ કલાક બે કલાક અથવા અમુક ધીમે ધીમે ઓછા થતા થતા ઉદયમાં દિવસોમાં વરસીને ખલાસ થાય છે. આવી ગયા પછી, જીવથી જુદા પડી તેને વરસાદકાળ કહે છે. જાય છે. ઉદયમાં ધીમે ધીમે આવે છે, પરંતુ એકદમ એક જ ઢગલે ઉદયમાં આવી જતા નથી. આને નિષેકકાળ કહે છે. ૪. તે વરસેલું પાણી જમીનમાં નદી, ૪. ઉદયમાં આવી, ફળ બતાવી છૂટી નાળાં કે સમુદ્રમાં ભરાઈ જાય છે. પડી ગયેલી કાર્મણવર્ગણા વાતાવવળી વરાળ બનીને ઉપર પ્રમાણે રણમાં ભળી જાય છે અને ફરીથી તેનો ક્રમ ચાલુ રહે છે. વળી અધ્યવસાય અને યોગના બળથી જીવ તેનેય કદાચ ગ્રહણ કરે ને કર્મ બનાવે છે. ઉપરનું દૃષ્ટાંત બરાબર મનથી વિચારશો, એટલે કર્મના સંબંધમાં બનાવ છે.
SR No.006185
Book TitleKarm Vichar
Original Sutra AuthorN/A
AuthorPrabhudas Bechardas Parekh
PublisherShrutratnakar
Publication Year2016
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy