SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ની ની વાત ની |ી નો સી ની કા કા સારી ન લડકી તીર્થના વા નેકની ઓળખ સાહિત્ય તીર્થ - તીયના પાકની ઓળખૂ સાહિત્ય ની ન્ય તીર્થના યાત્રિકની ઓળખ સાહિત્ય તીર્થ મની ઓધા સાહિત્ય નીશ ! ના િચ નીચેના ની ની ની નાની નાની થ નીના કિનારા તન મન ની મજા જન ત્રિકની ડો ળા સાહિત્ય સી તીથથી સીધESત્રકની ઓળખ સાહિત્ય તી કની બોળખ સાથે તીર્થના પાકની મા સાહિત્ય ની રહી તી બનાવી રસની ( બી ની બોલી આ ટિન્ય કોઈ નાં ઈ-ની મજા કરાવ્યા હતા વેકની ઓ ના માહિતી વના માત્ર ની ઓળખ સતર વ કરી જાન માને નીચ ની યાત્રા કરી નો અ યાદી નીશ નહ સાયની વાવવામાં માત્ર નિકની રો , ન સાહિત્ય નીર્થના થાકિની નોળમાં સાહિત્ય તીર્થના પાકિની ઓળખે ના - શ્રુત જેમનો શ્વાસ છે, બહુશ્રુતોને જેમના ઉપર વિશ્વાસ છે. એમને ભક્તોની જરૂર નથી, ભક્તોને એમની જરૂર છે. કારણ ? એમના હાથમાં જાદુ છે. એમણે પસંદ કરેલા ખૂણે, સાહિત્ય સર્જનની ક્ષણે ભક્તોને પ્રવેશવું હોય તો ભલે, સાહિત્યનો શુદ્ધ શ્વાસ ફેફસામાં ભરવો હોય તો ભલે, નહિતર આપણે આપણી રીતે રહેવું. ‘નદીની જેમ નિરાંતે વહેવું'. આ પંક્તિમાં માનનારા આ સાહિત્ય પુરુષ કોઈને જોઈને પાણી પાણી થયા નથી. આચાર્ય હરિભદ્રસૂરિજી હોય કે ઉપાધ્યાય યશોવિજયજી, મહારાજા કુમારપાળ હોય કે મહારાણા પ્રતાપ, દંડનાયક વિમલ હોય કે મહામંત્રી વસ્તુપાલ. તેઓશ્રી દરેકને મળી ચૂક્યા છે, જોઈ ચૂક્યા છે, સ્પર્શી ચૂક્યા છે, ઇતિહાસને એમણે પ્રામાણિકતાથી રજૂ કર્યો છે, એકાદ-બે ઉજળી બાજુ ધરાવનારા ચોર લૂંટારાઓને દેવના દીકરા જેવા બતાવનારા કે એકાદ-બે નબળી બાજુ ધરાવનારા રાજા મહારાજાઓને અધમપાત્ર રૂપે દશવનારા લેખકોથી. એમની કલમ અલગ તરી આવે છે. સુકૃત સાગર, પળપળના પલટા, મૃગજળની માયા, નળ દમયંતી, મહાસતી મૃગાવતી, મહારાજા ખારવેલ, ૨૪ તીર્થકર, વિમલ મંત્રીશ્વર, પાટલીપુત્ર આવી અઢળક કૃતિઓથી તેઓએ સામાન્ય જનમાનસમાં સંસ્કારનું સિંચન ને વૈરાગ્યનું વાવેતર કર્યું છે. ‘કો'કના તે વેણને વીણી-વીણીને વીરા ઊછી ઉધારા ન કરીએ” કવિના આ શબ્દો મુજબ સિદ્ધહસ્તસાહિત્ય સર્જક પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ હંમેશા પોતાને તુંબડે જ તરતા રહ્યા છે. તેઓશ્રીના ચરણ કમલમાં નત મસ્તકે નમન... ભાવસભર વંદન...
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy