________________
ब्रह्मप्रघातो मतमत्र कार्यं तत्कारणं ब्रह्मविगुप्तिघातः । तद् गुप्तिघातं परिहृत्य नित्यं सद्ब्रह्मरत्नं परिरक्षणीयम् ||३||
અહીં જે ‘કાર્ય’ની વાત છે એ છે બ્રહ્મવિદ્યાત.
ને એનું કારણ છે બ્રહ્મગુપ્તિનો વિઘાત.
માટે બ્રહ્મગુપ્તિના વિઘાતનો ત્યાગ કરીને હંમેશા રક્ષા કરવી જોઈએ
શુદ્ધ બ્રહ્મરત્નની.
॥ ૩ ॥