________________
स्मर्त्तव्यमत्राऽऽगमवाक्यमेतन् मिथ्यादृशो लक्ष्म हि गुप्तिघातः । अतः स्वरूपं ावगम्य गुप्तेःस्तक्षणार्थं यतनीयमुच्चैः ॥४॥ અહીં યાદ કરવા જેવું છે મહાનિશીથ આગમનું આ વાક્ય કે ગુપ્તિની વિરાધના એ લક્ષણ છે મિથ્યાદૃષ્ટિ મુનિનું. માટે જાણવું જોઈએ ગુપ્તિનું સ્વરૂપ અને અત્યંત પ્રયત્ન કરવો જોઈએ તેના રક્ષણ માટે.
|
૪ |