________________
(૬) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય
(૬) સૂત્ર - ૧ :- ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય
આકાશાસ્તિકાય
– આકાશનું સ્વરૂપ અને કાર્ય -લોકાકાશ અને અલોકાકાશ
(શનીવાયા: ધધર્મકાશપુદ્રતા: III) લોકાકાશ અને અલોકાકાશ -
શ્રી આગમસૂત્રમાં ભગવાન મહાવીરસ્વામીએ શ્રી ગૌતમસ્વામીજીના પ્રશ્નના ઉત્તરમાં કહ્યું છે કે
अलोए णं भंते किं संठिए पन्नत्ता ? गोयमा ! झुसिरगोलसंठिए પન્નત્તા !
અર્થ : પ્રશ્ન - હે ભગવાન ! અલોક કેવા આકારનો છે? ઉત્તર – હે ગૌતમ! પોલા ગોળાના આકારનો છે.
આકાશઃ- આકાશ અનંતુ છે. તેની મધ્યમાં લોકાકાશ છે, જ્યાં જીવસહિત છ એ દ્રવ્યો રહેલા છે. આપણે જ્યાં છીએ તે મધ્યલોક છે, તેની ઉપર ઉર્ધ્વલોક, જ્યાં સ્વર્ગ અને મોક્ષના જીવો છે, નીચે અધોલોક છે, જયાં ૭ નરકો છે. લોકાકાશમાં ક્રિયાઓ છે, વ્યવસ્થા છે, તેની
બહાર લોકાકાશની ફરતે બધી બાજું આકાશ (જુઓ પૃ. ૩૩)
સિવાય કંઈ નથી, જુઓ પૃ. ૩૩ આકાશનું સ્વરૂપ અને કાર્ય - માધીશાવાદ (શ્રી તત્ત્વાર્થ સૂત્ર ૫-૧૮) વહિUનિવમguni
છે
અલોકાકાશ
ક ક