________________
૧૭
અસ્તિત્ત્વ - જીવના ૮ ગુણો જીવના વિવિધ પર્યાયો (૧૪) પમું જીવદ્રવ્ય.
સૂત્ર અને પેજ ૨-૭૩) • ઇચ્છાદિ ગુણધર્મો જીવમાં જ સંભવે છે વૈજ્ઞાનિકો આત્મા શોધે છે તૈજસ શરીર Aura તેજપૂંજ ૦ મનુષ્ય જીવન આત્માના પૂર્ણ વિકાસ માટેનું અનન્ય સાધન છે. (૧૫) પમું જીવદ્રવ્ય.
સૂત્ર અને પેજ ૨-૭૮) ૦ નિગોદમાં અનંત જીવો છે જીવના ભૌતિક શરીરનો વિકાસ ઇચ્છા, લાગણી આદિનો પ્રોટીન કે DNA RNA સાથે સંબંધ નથી ૦ આત્મા અને પુનર્જન્મ ૯ જીવની જિજિવિષા પ્રબલ છે. (૧૬) પાંચ દ્રવ્યો નિત્ય, સ્થિર અને અરૂપી
સૂત્ર અને પેજ ૩-૮૪) • અન્ય દર્શનના નવદ્રવ્યોનો છમાં સમાવેશ ૯ વાયુ અને અગ્નિ પણ પુદ્ગલ છે ૦ ચંચળ મન અધ્યાત્મ ક્રિયાઓ દ્વારા સ્થિર થાય છે. (૧૭) પુદ્ગલના પ્રકારો
સૂત્ર અને પેજ ૪-૮૯ ૦ છબી અને પ્રતિબિંબ પુગલના સ્વરૂપો છે • પાણીના ફુવારા જેવા છાયાના પુલો શબ્દ પણ પુગલનો પ્રકાર છે દૂરનો શબ્દ અત્યંત ઝડપથી, અને નજીકનો
ધીરેથી આવે છે૦ મનપણ પૌગલિક છે. (૧૮) ત્રણ દ્રવ્યો, અખંડ અને એક છે.
સૂત્ર અને પેજ પ-૯૫) • ધર્માસ્તિકાયને ગ્રીક તત્ત્વજ્ઞાનીઓ વિશ્વરચનામાં જરૂરી માનતા હતા - ઈશ્વરની માન્યતા છે શ્રદ્ધગમ્ય વસ્તુમાં તર્ક કે પ્રયોગો નિર્ણાયક નથી. (૧૯) ત્રણ દ્રવ્યો નિષ્ક્રિય છે.
સૂત્ર અને પેજ ૬-૯૯) ધર્માદિદ્રવ્યો પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત છે બધા દ્રવ્યોમાં ત્રિપદી ઘટે છે - એકલી સ્થિરતા વાસ્તવિક ન હોય, અને માત્ર પરિવર્તન પણ વાસ્તવિક ન હોય. (૨૦-૨૧ અસંખ્ય અને અનંત સંખ્યાના ૨૧ પ્રકાર સૂત્ર અને પેજ ૭-૮-૧૦૪)
સમજવા ૪ પ્યાલાનું દૃષ્ટાંત ઉત્કૃષ્ટ સંખ્યાતનું સ્વરૂપ [૧]સંખ્યાત-૩ પેટા ભેદ [૨]અસંખ્યાત-૯પેટા ભેદ [૩] અનંત-૯ પેટા ભેદ નામ યાદ રાખવાની સહેલી રીત નવભેદોનું પ્રમાણ સમજવા વિવેચન ૦૯ પ્રકારના અસંખ્યાત સંક્ષિપ્તમાં ૦૯ પ્રકારના અનંત, સંક્ષિપ્તમાં.