________________
(૨૫) સૂત્ર-૧૩ - ૧૪ રાજલોક
૧૩૫
વિપર્સન - hદ રાજલોક
|
v.il
અનંત
4 કિલ્બિષિક.
Wતિ લોક
મધ્ય લોક
નરક છે
ના
નર, ૩
R
_11t|5.
૧૪ રાજલોક અને તેના વિભાગો
આપણો મનુષ્યલોક, અને અહીંની કાળચક્રની વ્યવસ્થા:
આપણા મધ્યલોકની થોડી વધુ વિગત જોઈએ. મધ્યલોકમાં અસંખ્ય દ્વિીપ સમુદ્રો મધ્યે રા દ્વીપ (૧લો, રજો, અને ૩જો દ્વીપ અડધો) સુધી મનુષ્યોના કુલ ૧૦૧ ક્ષેત્ર છે. જ્યાં મનુષ્યોના જન્મ-મરણ થાય છે. આ દરેક ક્ષેત્રોમાં વિવિધ જીવન ચર્યા, વિવિધ પ્રકારના આયુષ્ય, શરીરની ઊંચાઈ અને પ્રકૃતિ ધરાવતા મનુષ્યો હોય છે. કુલ ૧૦૧ મનુષ્યની ભૂમિમાંથી ૮૬ અકર્મભૂમિ અને ૧૫ કર્મભૂમિ કહેવાય છે. તે મધ્ય ૮૬ અકર્મ + ૫ કર્મ = ૯૧ ભૂમિમાં મનુષ્યોના આયુષ્ય, શરીર ઊંચાઈ, બળ, પ્રકૃતિ, વાતાવરણ, ખોરાક, બુદ્ધિ, ધર્મ સહિતતા કે ધર્મરહિતતા, જીવનચર્યા, વિગેરે જ્યાં જેટલા અને જે મુજબ હોય છે, તે મુજબ સદાકાળ માટે સતત એક સરખા