SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ ‘ગમે તેવા શુભાશુભ નિમિત્તોમાં મા૨ે મનને બગાડવું નથી.’’ આ દૃઢ આત્મસંકલ્પ એ બીજવપન છે. અને હા, બીજવપન વગર શાસન પ્રાપ્તિરૂપ અનરાધાર વરસાદ વગેરે સાનુકૂળતા પણ કાર્યસાધક નથી તે ભૂલવા જેવું નથી. તો પુણ્યના યોગે મળેલા શાસનને પ્રસ્તુત પુરુષાર્થ દ્વારા સફળ બનાવીએ એ જ મહેચ્છા ! બજેટ પછી નિપુણ અર્થશાસ્ત્રી ખર્ચ, આવક, બચતનું અવલોકન કરે છે. તો સાધકે સ્વયં તાળી' મેળવવાનો છે કે સમ્યગ્નાન અને શ્રદ્ધા માટે સમયનું યોગદાન કેટલું કર્યું ? ક્ષમાદિની કમાણી કેટલી થઈ ? અને મન, વચન, કાયાના દુરૂપયોગથી અટકવા વડે સમય અને પરિણતિનું કેટલું રક્ષણ કર્યું ? દેવ-ગુરુધર્મની કૃપાથી રત્નત્રયી પામવા સૌ સક્ષમ બને એ જ કામના. જૈનમ્ જયતિ શાસનમ્ · વૈશાખ સુદ-૧૧ (3) તા. ૧૫-૫-૨૦૦૮
SR No.006123
Book TitleManni Mavjat Ane Dharti Parnu Swarga
Original Sutra AuthorN/A
AuthorNandiyashashreeji
PublisherAnilaben A Dalal
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy