________________
વળી, કર્મકૃત પરિસ્થિતિની સામે આત્મ સહજ સ્થિતિ વિચારો.
(૩)જલ્દીથી પ્રતિક્રિયા ન આપતાં
પ્રત્યેક વર્તન અને વિચાર પર વિવેકની ચોકી મૂકવી.
દા.ત. ગુસ્સો ઓછો કરવા માટે તે જ વ્યક્તિ જોડે તે જ વાતની સમીક્ષા કરવી.
Z
મનથી નબળા જીવો સામે બળવો ન કરવો. તનથી નબળા જીવો સાથે કામ કરવાની લુચ્ચાઈ ન કરવી.
ધનથી નબળા જીવો પાસે વિશેષ માંગણી ન કરવી.
આધિ અને વ્યાધિથી ગ્રસ્ત જીવોની તેમના મનને અનુરૂપ સેવા કરવી. આપણા મનને અનુરૂપ નહિ.
(C)