SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ તારા દોષને વ્યાજબી ઠરાવવાના નથી. દોષોની કબૂલાત કરશો તો દોષો જ શે અને દોષોની વકીલાત કરશો તો દોષો મજબૂત બનશે. નિમિત્તને દોષ દેવો એ અવળી સમજણ છે. કારણકે નિમિત્તનું આત્મા જે ભાવે આલંબન લે તે પ્રમાણે કાર્ય થતું હોય છે. એટલે આત્માની સાવધાની અત્યંત જરૂરી છે. મનને કેળવણી આપવાની છે કે ઘટનાઓ ઘા ન કરે, પરિસ્થિતિઓ પીડા ન કરે અને સંયોગો સતાવે નહીં એ રીતે તારે વર્તવાનું છે. કોઈ પણ ઉદ્યાની સામે પ્રતિક્રિયા કરતાં પહેલાં વિવેકની ચોકી મૂકવાની છે અને સ્વ-પરને દુ:ખદ અને કર્મબંધ કરાવનારી પ્રતિક્રિયાથી અટકવાનું છે. લાખો પ્રતિક્રિયામાંથી એક ગુસ્સાની પ્રતિક્રિયા માટે નીચેનું માર્ગદર્શન અત્યંત જરૂરી બનશે. (૧) “વિચારોનો આગ્રહ છોડી દેવાથી” ૯૯ ટકા ગુસ્સો કાબુમાં આવે છે. - કરૂણાના સાગર એવા પરમાત્માનું આપણે ૧૦ (૨૦).
SR No.006123
Book TitleManni Mavjat Ane Dharti Parnu Swarga
Original Sutra AuthorN/A
AuthorNandiyashashreeji
PublisherAnilaben A Dalal
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy