SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણે પદાર્થ મળતા નથી. પણ પૈસાના ચૂકવવા પ્રમાણ મળે છે. આ સમીકરણમાં શ્રદ્ધા હોવાના કારણે આપણે કોઈ જોડે સંઘર્ષમાં ઉતરતા નથી તેમ સામાજિક જીવનમાં- ' પુણ્યથી વધારે મળતું નથી ને સમયથી પહેલાં મળતું નથી આ વાત સ્વીકારી લો ને પુણ્યની કમાણી કરી લો. આ પુય ૯ પ્રકારે બંધાય છે. ૧), પાત્રને અન્ન આપવાથી ૨) પાત્રને પાણી આપવાથી ૩) પાત્રને વસ્ત્ર આપવાથી જ) પાત્રને આસન આપવાથી ૫) પાત્રને શયન, સન્માન આપવાથી આ પાંચમાં પૈસાનો ત્યાગ અપેક્ષિત છે. ૧૬) મનના સારા વિચારથી. ફરજનો વિચાર એ શુભ વિચાર. અધિકારનો વિચાર તે અશુભ વિચાર. ૭) વચનના પ્રેમાળ ઉચ્ચારથી. ૮) કાયાની જયણાપૂર્વકની પ્રવૃત્તિથી. આ ત્રણમાં અવિવેકનો ત્યાગ જરૂરી છે. . (૧૨)
SR No.006123
Book TitleManni Mavjat Ane Dharti Parnu Swarga
Original Sutra AuthorN/A
AuthorNandiyashashreeji
PublisherAnilaben A Dalal
Publication Year
Total Pages66
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy