SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શક્તિરૂપ ચાર ગુણ આત્માનું પરિણમનપૂર્ણા સ્વજી (અન્ય) (૩) , રા ' જ , આઇ (૧) અનંત જ્ઞાન સ્વભાવરૂપે વિભાવરૂપ (૨) અનંત દર્શન ૧) સમ્યક જ્ઞાન ૧ અપૂર્ણ જ્ઞાન (૩) અનંત વીર્ય - -- ૨) સમ્યક દર્શન ૨ મિથ્યા શ્રધ્ધા ને (૪) અનંત સુખ * ૩) સમ્યક ચારિત્ર ૩ મિથ્યા ચારિત્ર * ૪) સમ્યક્ સુખ ૪ દુઃખ 'ના ૩ સમી જૂળ દ્રવ્ય સ્વભાવ - પર્યાય સ્વભાવ વ ભા બી 6 શ્રી શક્તિ અપેક્ષાએ બધા જ દુઃખનું કારણ વિભાવારૂપ પરિણમન જીવ સિધ્ધ સમાન સરખાં છે (૧) મિથ્યાત્વ (૨) રાગ - દ્વેષ જ છે. Kir૭ જાવ છorjરાને જાવ પારિણl૭ જાય છે કa૫ શવ, દુખ નું કરો #મજ જ % નથી સાર : (૧) પ્રથમ સ્વીકાર હોવો જોઈએ શ્રધ્ધામાં વિપરીતતા છે. સમક્તિ. સંબંધી ભ્રમ છે. આત્મ સ્વરૂપ સંબંધી ભ્રમ છે. (૨) મિથ્યાત્વનું સ્વરૂપ જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવું જાણતો - માનતો નથી અને જેવું જાણે છે અને માને છે તેવું વસ્તુનું સ્વરૂપ નથી. આ પાપનો બાપ છે. આ અભિપ્રાયની ભૂલ અનંત સંસારનું કારણ છે. (૩) આમાં સાતતત્ત્વ સંબંધી ભૂલ છે. ચાર પ્રકારની બુધ્ધિ (૧) એકત્ત્વ બુધ્ધિ (૨) મમત્વ બુધ્ધિ (૩) કર્તુત્વ બુધ્ધિ (૪) ભોકતૃત્વ બુધ્ધિ જીવની અનાદિની ભૂલ. (૪) સ્વભાવરૂપ પરિણમનને નિશ્ચય સમ્યગ્દર્શન કહે છે. (૫) આત્માનુભૂતિને નિશ્ચય સમ્યગ્દર્શન કહે છે. તે જ આત્મધર્મ છે. ત્યાંથી સુખની - આત્મધર્મની શરૂઆત થાય છે. આજ જૈન દર્શન છે. (૬) જેવો વીતરાગ સ્વભાવ છે તેવો પર્યાયમાં એક સમય માટે પ્રગટ થાય તેને અનુભૂતિની - સુખાનુભૂતિની દશા કહે છે. આ સમકીત છે. (૪) મોક્ષ માર્ગ સમ્યગ્દર્શન – જ્ઞાન - ચારિત્રાણી મોક્ષમાર્ગ : સભ્યર્શન - જ્ઞાન - ચારિત્રની એકતાને મોક્ષમાર્ગ કહે છે. અર્થાત્ મોક્ષની પ્રાપ્તિનો આ એક જ ઉપાય છે. સમ્યગ્દર્શન ધર્મનું મૂળ છે. ચારિત્ર ખરેખર ધર્મ છે. ધર્મની શરૂઆત સમ્યગ્દર્શનીથી થાય છે. પછી ચારિત્ર આત્મામાં જ્ઞાન - દર્શન પૂર્વક સ્થિરતા થાય છે.. ત્રણ કાળ - ત્રણ લોકમાં મોક્ષ માર્ગ એક છે. તેની પ્રરૂપણા નિશ્ચય અને વ્યવહાર એમ બે પ્રકારે કરવામાં આવી છે. એક હોય ત્રણ કાળમાં પરમારથનો પંથ શુધ્ધોપયોગ : આત્માનુભૂતિ એ નિશ્ચય ધર્મ શુભોપયોગ : દયા-દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ એ વ્યવહાર ધર્મ (૧) સમ્યક્ દર્શન : “આમ જ છે અન્યથા નથી એવો પ્રતીતિ ભાવી (૪)
SR No.006107
Book TitleSwanubhuti Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages340
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy