SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ ૨. યતીશ્વર (શ્રી કુંદકુંદ સ્વામી) રજસ્થાન ભૂમિતળને છોડીને ચાર આંગળ ઊંચે આકાશમાં ચાલતા હતા તે દ્વારા હું એમ સમજું છું કે તેઓશ્રી અંદરમાં તેમજ બહારમાં રજથી (પોતાનું) અત્યંત અસ્પષ્ટપણે વ્યક્ત કરતાં હતાં (અંદરમાં તેઓ રાગાદિક મળથી અસ્પષ્ટ હતાં અને બહારમાં ધૂળથી અસ્પષ્ટ હતાં). (-વિધ્યગિરિ - શિલાલેખ) ૩. મહાવિદેહક્ષેત્રના વર્તમાન તીર્થંકર દેવ શ્રી સીમંધર સ્વામી પાસેથી મળેલાં દિવ્યજ્ઞાન વડે શ્રી કુંદકુંદાચાર્યદિવે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને કેમ જાણત? (-દર્શનસાર) ૪. હે કુંદકુંદાદિ આચાર્યો ! તમારા વચનો પણ સ્વરૂપ અનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયા છે, તે માટે તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. (-શ્રીમદ્ રાજચંદ્ર) ૫. “હું તો એમનો દાસનો દાસ છું.” (-પૂ. કાનજી સ્વામી)
SR No.006106
Book TitleParmagam Darshan
Original Sutra AuthorN/A
AuthorRamniklal Savla
PublisherRamniklal Savla
Publication Year
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy