________________
४३४ भव्वजणबोहणत्यं जिणमग्गे जिणवरेहि जह भणियं। णाणं णाणसरूवं अप्पाणं तं वियाणेहि ॥ ३८॥ રે! 'ભવ્યજનબોધાર્થ જિનમાર્ગે કહ્યું જે રીતે, તે રીતે જાણો જ્ઞાન ને ‘જ્ઞાનાત્મ આત્માને તમે. ૩૮. १. भव्यralधार्थ = (
मनोने बोधवा माटे. २. शानात्म = शानस्प३५. जीवाजीवविभत्ती जो जाणइ सो हवेइ सण्णाणी। रायादिदोसरहिओ जिणसासणे मोक्खमग्गो त्ति। ३९॥ જે જાણતો જીવ-અજીવના સુવિભાગને, સજ્ઞાની તે રાગાદિવિરહિત થાય છે-જિનશાસને શિવમાર્ગ જે. ૩૯. दसणणाणचरित्तं तिण्णि वि जाणेहि परमसद्धाए। जं जाणिऊण जोई अरेण लहंति णिव्वाणं॥४०॥ ४, शान ने यारित्र-त्रो ५२म श्रद्धा3, જે જાણીને યોગીજનો નિર્વાણને અચિરે વરે. ૪૦. पीऊण णाणसलिलं णिम्मलसुविसुद्धभावसंजुत्ता। होति सिवालयवासी तिहुवणचूडामणी सिद्धा॥४१॥ જે જ્ઞાનજળ પીને લહે સુવિશુદ્ધ નિર્મળ પરિણતિ, શિવધામવાસી સિદ્ધ થાય-ત્રિલોકના ચૂડામણિ. ૪૧. णाणगुणेहिं विहीणा ण लहंते ते सुइच्छियं लाहं। इय गाउं गुणदोसं तं सण्णाणं वियाणेहि ॥४२॥ જે જ્ઞાનગુણથી રહિત, તે પામે ન લાભ સુ-ઇષ્ટને; ગુણદોષ જાણી એ રીતે, સજ્ઞાનને જાણો તમે. ૪૨. चारित्तसमारूढो अप्पासु परंण ईहए णाणी। पावइ अइरेण सुहं अणोवमं जाण णिच्छयदो॥४३॥