________________
४७ ૫) સર્વ વિદ્યાનું સ્વામીપણું ૮) આકાશગમન ૬) આંખનો પલકારો થાય નહિ. ૯) કવલાહારનો અભાવ ૭) સો યોજન સુધી સુભિક્ષતા રહે ૧૦) નખ-કેશ વધે નહિ. દેવકૃત ચૌદ અતિશયઃ ૧) સકલ અર્ધમાગધી ભાષા ૮) ગંધોદકવૃષ્ટિ ૨) સર્વ જીવોમાં મૈત્રી ભાવ ૯) પગ તળે કમળ રચના ૩) સર્વ ઋતુઓના ફળ-ફૂલ મળે ૧૦) સર્વ ધાન્ય ઉપજે ૪) દર્પણ સમાન ભૂમિ
૧૧) દશે દિશા નિર્મળ ૫) કંટક રહિત ભૂમિ
૧૨) જય જય ધ્વનિ ૬) મંદ સુગંધ પવન
૧૩) ધર્મ ચક્ર આગળ ચાલે ૭) સર્વ આનંદ
૧૪) આઠ મંગલ દ્રવ્ય. આઠ પ્રતિહાર્ય: ૧) અશોક વૃક્ષ ૩) દિવ્ય ધ્વનિ ૫) સિંહાસન ૭) દુંદુભિ
૨) પુષ્પવૃષ્ટિ ૪) ચામર ૬) ભામંડલ ૮) ઉપરાઉપરી ત્રણ છત્ર. ૨. શ્રી સિદ્ધનું સ્વરૂપ
આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા વ્યવહારથી આઠ ગુણ અને નિશ્ચયથી અનંતગુણ સહિત પરમ લોકના અગ્રે સ્થિત અને નિત્ય એવા તે સિદ્ધો હોય છે. આઠ ગુણ આ પ્રમાણે છે. ૧) સમ્યકત્વ ૩) અનંત જ્ઞાન ૫) સૂક્ષ્મત્વ ૭) અવગાહન
૨) અનંત દર્શન ૪) અનંત વીર્ય ૬) અગુરુલઘુ ૮) અવ્યાબાધ. ૩. શ્રી આચાર્યનું સ્વરૂપ
પંચાચારોથી પરિપૂર્ણ, પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલન કરનાર, ધીર અને ગુણગંભીર - આવા આચાર્યો હોય છે. તેમના ૩૬ ગુણો નીચે પ્રમાણે હોય છે. ૧) ઉત્તમ ક્ષમાદિ દશ ધર્મો. ૨) બાર પ્રકારના તા. ૩) પાંચ આચાર - દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર. ૪) છ આવશ્યક - વંદના, સ્તુતિ, સામાયિક, પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન (સ્વાધ્યાય) અને કાયોત્સર્ગ. ૫) ત્રણ ગુમિ - મન ગુપ્તિ, વચન ગુપ્તિ અને કાય ગુપ્તિ.