________________
૪૨૧
૨. વિશુદ્ધિ લબ્ધિ : પરિણામોની વિશુદ્ધતા - કષાયની ઉપશાંતતા - પાંચ ઇન્દ્રિયોના વિષય વ્યાપાર મંદ - માત્ર મોક્ષ અભિલાષ - ભવનો ખેદ - પ્રાણી દયા - સમતા ભાવનો ઉદય.
:
૩. દેશના લબ્ધિ દેશનાનું શ્રવણ - દેશનાનું ગ્રહણ - દેશનાનું યાદ રહેવું -ધારણા - વિચારણા - ચર્ચા - સ્વાધ્યાય - બહિર્મુખી ભેદજ્ઞાન - બહિર્મુખી નિર્ણય - યથાર્થતા - બહિર્મુખી શ્રદ્ધા -સ્પષ્ટતા - નિઃશંકતા -બહિર્મુખી મહિમા - બહિર્મુખી ધ્યાન - ધ્યાન - જ્ઞાનની ગહેરાઈમાં ધ્યાન - બહિર્મુખી શાંતિ (શારીરિક -માનસિક) - અસંખ્ય પુરુષાર્થ.
જિનવાણીમાં છ વાત આવે છે ઃ
૧) સર્વજ્ઞ વીતરાગ દ્વારા કથીત એટલે સર્વમાન્ય. ૨) અનુમાન - પ્રમાણ બ ધીત છે. ૩) અન્ય દર્શનનો નિરીક્ષણ કરવાવાળી ૪) વાદી-પ્રતિવાદી નથી - કોઈ વિજય પ્રાપ્ત નથી કરવો. ૫) સ્યાદ્દાદની શૈલીમાં અનેકાન્તની પ્રરૂપણા. ૬) બધા જીવોમાં હિતકારી છે - ઉપકારી છે.
જિનમાર્ગમાં દસ પ્રકારની ધજા ફરકે છે ઃ
૧) દ્રવ્ય-ગુણ-પર્યાય
૨) ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય.
૩) વીતરાગદેવ-નિગ્રંથ મુનિ - સ્યાદ્વાદ વાણી.
૪) આગમજ્ઞાન - તત્ત્વાર્થશ્રદ્ધાન - સંયમભાવ.
૫) નિશ્ચય સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર.
૬) અહિંસા - અનેકાન્તવાદ - અપરિગ્રહ.
૭) પ્રમાણ-નય-નિક્ષેપ
૮) હેય-શેય-ઉપાદેય.
૯) કાર્ય-કારણ-ફળ.
૧૦) સ્વતંત્રતા - સ્વાલંબન - સર્વોત્કૃષ્ટતા
૪. પ્રયોગ્ય લબ્ધિઃ તત્ત્વનો યથાર્થ નિર્ણય. આમાં નવ વાત આવે છે.
૧) અંતર્મુખ ચિંતન
૨) અંતર્મુખ મંથન
૩) અંતર્મુખ નિર્ણય
૪) અંતર્મુખ રસમય ધોલન
૫) અંતર્મુખ ભેદજ્ઞાન
૬) અંતર્મુખ વિશ્વાસ
૭) અંતર્મુખ મહિમા
૮) અંતર્મુખ ધ્યાન
૯) અંતર્મુખ શાંતિ (આત્મિક શાંતિ