SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ સમવસરણમાં પ્રભુ દેશના ચતુર્મુખે અર્થથી માલકોશ રાગમાં આપે. સાંભળવા બારે પર્ષદા બેસે. બાર ગુણથી યુક્ત હોય છે. અઢાર દોષથી રહિત હોય.. જન્મથી ૪ + કર્મક્ષય ૧૧ – દેવકૃત ૧૯ = ૨૪ અતિશયથી શોભીત હોય છે. સમવસરણમાં વાણીના ૩૫ ગુણથી યુક્ત દેશના આપે. નમુન્થુણં (શક્રસ્તવ) સુત્ર દ્વારા ઇન્દ્ર મહારાજા ૩૬ વિશેષણથી સ્તવના - વંદના કરે . કલ્યાણક વખતે નરકના જીવોને ક્ષણવાર શાતા થાય છે. સંસારમાં મંગલસ્વરૂપ, શરણ રૂપ અને લોક ઉત્તમ છે. જન્મથી ત્રણ જ્ઞાન હોય અને દીક્ષા લીધા પછી તરત ચોથું મન:પર્યવ જ્ઞાન થાય. દીક્ષા પૂર્વે એક વર્ષ સુધી વર્ષિદાન આપે. વીશસ્થાનક તપની આરાધના કરી તીર્થંકર નામ કર્મ બાંધે. મેરુપર્વત ઉપર ૬૪ ઇન્દ્ર જન્માભિષેક કરે. પ્રભુની કાયા = નિર્મળ, સુગંધવાલી. લોહી = શ્વેત દૂધ જેવું. ઉત્તમ. આહાર-નિહાર શ્વાસો શ્વાસ = જોઇ ન શકાય તેવા. સેવા ક્રોડો ઇન્દ્ર કરે. • અનંત ગુણના ભંડાર. = = ૧૪૦ ભગવાનની માતાને આવેલા ૧૪-સ્વન્ન ફળ સ્વમ ફળ ૧ ગજવર (હાથી) ચાર પ્રકારના ધર્મને કહેશે ૨ . ઋષભ (બળદ) ૩ સિંહ ૪ લક્ષ્મી ૫ ફૂલની માળા ૬ ચંદ્ર (શિશ) ૭ વિ (સૂર્ય) ८ ધ્વજ ૯ પૂર્ણ કળશ ૧૦ પદ્મસરોવર ૧૧ રત્નાકર ૧૨ દેવવિમાન ૧૩ રત્નરાશિ ૧૪ નિર્ધમ અગ્નિ = = = = = = = = = = ધર્મરૂપી મહેલના શિખરે રહેશે. = નવકમળ ઉપર ચરણ મૂકી વિચરશે. કેવળજ્ઞાન દ્વારા ગંભીર થશે. = = બોધી રૂપ બીજને વાવશે ભવ્યજનરૂપી વનની રક્ષા કરશે તીર્થંકરની લક્ષ્મી - પુણ્યને ભોગવશે. ત્રણ લોકમાં મસ્તક પર ધારણ કરવા યોગ્ય = ભવ્યત્વ રૂપી કમળને વિકસાવશે. કાંતિના મંડળથી વિભૂષિત થશે. ધર્મધ્વજથી વિભૂષિત થશે. વૈમાનિક દેવોથી પૂજાશે. સમવસરણમાં રત્નજડીત સિંહાસ પર બિરાજશે. ભવ્યપ્રાણિરૂપ સુવર્ણને શુદ્ધ કરશે. સાર : ચૌદ રાજલોકના છેડે મોક્ષમાં જશે. નોંધ : (૧) ચક્રવર્તિની માતા ચૌદ સ્વપ્ર ઝાંખા જુએ. વાસુદેવની માતા ચૌદ માંથી સાત જુએ. બળદેવની માતા ચૌદ માંથી ચાર જુએ. અને મંડળીકરાજાની માતા ચૌદમાંથી એક સ્વત્ર જુએ. (૨) ૨૪ તીર્થંકરોમાંથી ભગવાન ઋષભદેવની માતા પહેલા સ્વપ્રને ઋષભ જુએ. ભગવાન મહાવીરની માતા પહેલા સ્વપ્રે સિંહ જુએ. બાકીના ૨૨ તીર્થંકરની માતા પહેલા સ્વપ્રે હાથી જુએ.
SR No.006095
Book TitleChauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Mahaprasad
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy