SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ તપાગચ્છીય શ્રમણ ર્ક છે. સંમેલન વિ.સં. ૨૦૭૨ શાસ્ત્રીય રીતે આવું પંચાંગ બનાવવું શકય જ નથી, આમ છતાં કોઈએ પણે બનાવેલું તે પંચાંગ જૈનશાસ્ત્રાનુસારી છે, તેવું જ્યાં સુધી પુરવાર ન થાય અને એ સકલ શીતપાગચ્છમાં સર્વમાન્ય ન બને ત્યાં સુધી વિ.સં.૨૦૧૪ની સાલમાં સકલ શ્રીસંઘે સર્વાનુમતે માન્ય કરેલ “શ્રી જન્મભૂમિ પંચાંગના આધારે જ શાસ્ત્રીય નિયમાનુસાર સ્વ-પરનાં આરાધનાદિ તમામ કાર્યો કરવા-કરાવવાનાં રહેશે તેવું આ શ્રમણ સંમેલન ભારપૂર્વક ઠરાવે છે. Horosco -: તપાચાર : ભૂમિકા આત્માને અનાદિકાળથી વળગેલા કર્મરૂપ ઇંધનને બાળવા માટે જાજવલ્યમાન અગ્નિ એટલે જ તપ. આ તપગુણને આત્મામાં પ્રગટાવવા માટે બતાવાયેલા અનશન આદિ બાર પ્રકારના તપાચારોમાં સમગ્ર જૈનશાસનનો સાર સમાઈ જાય છે. આ તપાચારના સભ્યપાલન અને વિરાધનાત્યાગ માટેના નિર્ણયો : Swararararararararararara p ૭૦) શ્રમણવર્ગના તપની ઉછામણી સામાન્યથી સાધુ-સાધ્વીજી ભગવંતોનો તપ ગુપ્ત રાખવાનો હોય છે. તેમની ગોચરી પૂર્વથી નિશ્ચિત ઘરે હોતી નથી. આ સાધ્વાચાર છે. તેથી આ સાધ્વાચારની મર્યાદા મુજબ તેમના પારણાની ઉછામણી બોલાવી શકાય નહિ. esarage ૭૧) સાંસારિક પ્રલોભનથી કરાતા તપ તપ જેવા અનુષ્ઠાનો મુખ્યત્વે કર્મનિર્જરા માટે જ શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે. આથી જ તપસ્વીની લોભવૃત્તિ પોષાય તેવાં સાંસારિક પ્રલોભનો તપ કે અનુષ્ઠાનોની પૂર્વે જાહેર કરીને તપ કે અનુષ્ઠાન કરાવવાં નહિ. Ti૩૯
SR No.006085
Book TitleV S 2072 Year 2016 Tapagacchiya Shraman Sammelan Shastra ane Shastranusari Suvihit Parapmparanusar Sarva Sammat Nirnayo
Original Sutra AuthorN/A
AuthorTapagacchiya Shramanopasak Shree Sangh
PublisherTapagacchiya Shramanopasak Shree Sangh
Publication Year2016
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tithi, Devdravya, & History
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy