SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ -૨. મંત્રસ્નાન ॐ अमले विमले सर्वतीर्थजलोपमे पां पां वां वां ज्वीँ वीँ अशुचिः शुचिर्भवामि स्वाहा । –પૂજનમાં બેસનાર દરેક જળસ્નાન કરી શુદ્ધ થઈ આવ્યા હોય તો પણ અનુષ્ઠાનમાં કલ્પનાસ્નાન મંત્ર દ્વારા કરવાનું. અંજલિમાં પવિત્ર નદીઓનું-તીર્થોનું જળ રહેલું છે એ મંત્ર બોલી એ જલથી બે હાથથી સ્નાન કરતા હોય તે રીતે ચેષ્ટા કરવી. |૩. હૃદયશુદ્ધિ मंत्र - ॐ विमलाय विमलचित्ताय ज्वीँ वीँ स्वाहा । ડાબો હાથ હૃદય પર મૂકી પાપવિચારોને દૂર કરવારૂપ હૃદય શુદ્ધિની ક્રિયા આ મંત્ર બોલી કરવી. - હ્રદયને નિષ્પાપ બનાવ્યું. અશુભ વિચારો ન આવી જાય તેનું ધ્યાન રાખી ચિત્તએકાગ્ર બનાવવું. []૪. કલ્મષદહન ઃ ॐ विद्युत् स्फुलिंगे महाविद्ये मम सर्वकल्मषं दह दह स्वाहा । -મંત્ર બોલી બે ભુજાએ સ્પર્શ કરી પાપોનું દહન થઈ રહ્યું છે તેમ ચિતવવું. ચિત્તમાં ચાલતા કલુષિત – પાપવિચારોના ઢગને નજર સામે ભસ્મ કરીએ છે તેમ સ્વસ્તિકમુદ્રા ક૨વાપૂર્વક ક્રિયા કરવી. ****
SR No.006077
Book TitleGautamswami Mahapoojan
Original Sutra AuthorN/A
AuthorSubodhvijay
PublisherBhanuprabha Jain Senetoriam
Publication Year
Total Pages134
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy